
વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામમાં શું રાખ્યું છે?’, પણ સ્પેનના આ પરિવાર માટે નામ જ સર્વસ્વ છે એમ તમે કહી શકો. સ્પેનના રાજવી...
ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને...
ઓસ્ટ્રેલિયાની એક પબ્લિક લાઈબ્રેરીમાં આશરે 150 વર્ષના લાંબા સમય પછી એક પુસ્તક સ્થાનિક રહેવાસી રોસ સિમોન્સ દ્વારા પરત કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીના જૂના નિયમો અનુસાર ગણતરી કરવામાં આવે તો આ પુસ્તકની "લેટ ફી" લગભગ 28,000 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે...

વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામમાં શું રાખ્યું છે?’, પણ સ્પેનના આ પરિવાર માટે નામ જ સર્વસ્વ છે એમ તમે કહી શકો. સ્પેનના રાજવી...

‘મને વિશ્વાસ ન હતો કે એક દિવસ મારા પગ મને ઓળખ આપશે’ આ વિશ્વાસ જમ્મુ-કાશ્મીરની પેરા એથ્લીટ શીતલ દેવીનો છે. શીતલે તાજેતરમાં એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ...

ડેનમાર્કના ટ્રાવેલર ટોરબોર્ન પેડરસન દુનિયાના તમામ 203 દેશોની યાત્રા કરનાર અનોખા યાત્રી બની ગયા છે. ખાસ વાત એ છે કે 3.82 લાખ કિમી યાત્રા કરનારા પેડરસને...

ઇન્સ્ટા-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ગ્લાસના ફીચર્સ કોઇ સાયન્સ ફિક્શન મૂવીના ગેજેટ જેવા શાનદાર...

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત જોયું છે કે નાનપણમાં વિખૂટાં પડી ગયેલા ભાઇભાંડુ દસકાઓ બાદ અચાનક જ મળી જાય છે અને ભારે લાગણીસભર દૃશ્ય સર્જાય છે. ક્યારેક આવું...

થોડા સમય પહેલાં જ કેનેડિયન માઈક જેકે વિશ્વના સૌથી તીખાં કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. જોકે, હવે કેરોલિના રીપર્સે જ સૌથી તીખું મરચું...

દિગ્ગજ સોફ્ટવેર કંપની એડોબીએ તાજેતરમાં તેના પ્રોજેક્ટ પ્રિમરોઝ હેઠળ એક ખાસ પ્રકારનો ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડ્રેસ તૈયાર કર્યો છે.

કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું.

એમ કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે કારણકે તેની આંખો પર પાટા બંધાયેલા હોય છે. તે માત્ર પુરાવાઓ સાંભળીને જ ન્યાય તોળે છે અને મોટા ભાગે સાચો ન્યાય...

આજકાલ સોશિયલ મીડિયામાં રાંચીમાં નીકળેલો લગ્નનો વરઘોડો ચર્ચામાં છે. અને કેમ ન હોય? કારણ કે આ ‘વરઘોડો’ દીકરીને સાસરિયે વિદાય માટે નહીં, પરંતુ પિયરે પરત લાવવા...