KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લંડનઃ કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલી પરંતુ મોતને ભેટેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તકમાં હૃદયદ્રાવક કથા આલેખી છે. પોતાના...

લંડનઃ સરકાર હેલ્થ ટુરિઝમને નિયંત્રિત કરવા માગે છે ત્યારે બ્રિટિશરો પાસે તેઓ દેશના રહેવાસી છે અને મફત હેલ્થકેરના હકદાર છે તેવું પુરવાર કરતા સત્તાવાર કાર્ડ દર્શાવવા જણાવાશે.

લંડનઃ રાજદ્વારીઓ મોટા ભાગે બોલવા-ચાલવામાં સાવધ હોય છે અને પોતાની સરકારોની સેવામાં જ ધ્યાન આપે છે. આથી લોકોને તેમની કારકીર્દિના ઈતિહાસની જાણકારી હોતી નથી....

લંડનઃ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા આ ઓટમમાં ૨૦૧૫ ઈન્ડિયા ફેસ્ટિવલનું આયોજન કરાશે. ઈન્ડિયા ફેસ્ટિવલ મ્યુઝિયમની નહેરુ ગેલેરી ખોલાયાની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર છે.

લંડનઃ ભારતીય વિદ્યા ભવને બુધવાર, ૨૮ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. મંચસ્થ મહાનુભાવોમાં લોર્ડ રણબીરસિંહ સૂરી, ભવનના ચેરમેન જોગિન્દર સાંગેર, ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, બેરોનેસ ઉષા પ્રશાર PC અને વાઈસ ચેરમેન પદ્મશ્રી ડો. જ્હોન...

લંડનઃ બરો ઓફ ટાવર હેમ્લેટના વર્તમાન મેયર લુત્ફુર રહેમાન તેમની ચૂંટણી રદબાતલ જાહેર કરવા ચાર મતદારો દ્વારા હાઈ કોર્ટમાં કરાયેલી પિટિશનનો સામનો કરી રહ્યા છે. લેબર પાર્ટીના મેયરપદના ઉમેદવાર નાસ્તિક હોવાથી તેમને મત આપવા સામે મુસ્લિમોને ચેતવણી અપાઈ...

લંડનઃ કેમડન બરોમાં શુક્રવાર, ૩૦ જાન્યુઆરીએ ગાંધી શહીદ દિનની ઉજવણી ટાવિસ્ટોક સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી. ઠંડા હવામાન છતાં બ્રિટિશ ભારતીય સમાજના નામાંકિત...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્થાનિક સાંસદ ક્રિસ વ્હાઈટની સાથે લેમિંગ્ટનની અણધારી મુલાકાત લીધી હતી. આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય મતદારોનું મહત્ત્વ ધ્યાને...

લંડનઃ વિશ્વના ૧૦૦ મહાધનાઢ્યોની યાદીમાં ભારતના ચાર ધનકુબેર મુકેશ અંબાણી, દીલિપ સંઘવી, પલોનજી મિસ્ત્રી અને પરિવાર તેમ જ અઝીમ પ્રેમજીએ સ્થાન હાંસલ કર્યું...

લંડનઃ યુકેનો બહુસાંસ્કૃતિક સમાજ બાકીના વિશ્વ માટે આદર્શ કહેવાય તેવો વાઈબ્રન્ટ અને ગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જીવન નિભાવે છે. યુકેના રાજકીય જીવનમાં સહભાગીતાની સદી જૂની પરંપરાની સાથે રહી સ્ત્રી અને પુરુષો રાજકીય પ્રતિનિધિ તરીકે હોદ્દા...



to the free, weekly Gujarat Samachar email newsletter