
BLMના સમર્થકોએ રંગભેદ અને ગુલામી સાથે સંકળાયેલા ૭૮ પૂતળાં અને સ્મારકોની યાદી બનાવી છે તેમાં ભારતમાં વેપાર કરવા આવેલી અને પછી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવામાં...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...
BLMના સમર્થકોએ રંગભેદ અને ગુલામી સાથે સંકળાયેલા ૭૮ પૂતળાં અને સ્મારકોની યાદી બનાવી છે તેમાં ભારતમાં વેપાર કરવા આવેલી અને પછી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવામાં...
વેસ્ટમિન્સ્ટર કોર્ટે હીરાના ભાગેડુ બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અબજ ડોલર (રુપિયા ૧૫,૦૦૦ કરોડ)ની છેતરપિંડી આચરનારા નિરવ મોદીની કસ્ટડી આગામી...
અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી...
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના...
લોકડાઉનને લીધે ઘણાં યુગલ સાદાઈથી લગ્ન કરી રહ્યાં છે અથવા તેમના લગ્ન પાછા ઠેલાય છે. ઘણાય લગ્નો નિયમોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યાં છે. જોકે બિહારના મુઝફ્ફરપુરમાં...
શરાબના બિઝનેસમેન અને ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરનારા ભાગેડુ વિજય માલ્યાનું ભારતને પ્રત્યર્પણ થવાની આશા પર છેલ્લી ઘડીએ પાણી...
કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક...
કોરોના વાઇરસને કારણે ભારતના અર્થતંત્ર પર ખૂબ ખરાબ પ્રભાવ પડયો છે. ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગ ઘટાડી દીધા પછી રોકાણકારો સામે અનેક સવાલો ઊભા થયા...
હાલમાં ભારત સહિત દક્ષિણ એશિયામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આ દેશોમાં ‘કોરોના વિસ્ફોટ’ની ચેતવણી WHOએ આપી છે. ભારતમાં લોકડાઉન ખૂલતાં જ કોરોનાના...
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમતલીકરણનું કામ પૂર્ણ થયાના સાતમી જૂને અહેવાલ હતા. હવે મંદિર નિર્માણની શરૂઆત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા...