LIBF એક્સ્પો 2026: મુંબઈમાં વૈશ્વિક બિઝનેસ, તક અને સહકારનું ખુલ્લું મંચ

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ. 15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે ૧.૮ બિલિયન ડોલર (રૂ. ૧૪,૩૫૬ કરોડ)ની છેતરપિંડી કરી ભાગી જનારા હીરા અને જ્વેલરીના ૪૯ વર્ષીય બિઝનેસમેન નિરવ મોદીના પ્રત્યર્પણની...

• નવી ૮૦ સ્પેશિયલ પ્રવાસી ટ્રેન• ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ • કાશી-મથુરા મુક્તિ આંદોલન • વિધાનસભ્ય મહેશ નેગી સામે દુષ્કર્મ કેસ• ૨૬ કંપનીઓનું ખાનગીકરણ• બિહારની મદરેસાઓમાં વિવિધ વિષયો• બિહાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી• ૧૯૮૪ શીખ રમખાણ કેસ •...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન મોદીએ તેમની...

૬૮ વર્ષીય પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનું ૫ સપ્ટેમ્બરને શનિવારે કોવિડ-૧૯ની બીમારીના કારણે અવસાન થયું હતું. તે અગાઉના અઠવાડિયાથી તેમની તબિયત નાજુક...

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથના નેતાઓએ રાહુલ ગાંધી...

ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક...

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા ‘૪૦ અંડર ૪૦’ લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના પ્રતિભાશાળી જોડિયા સંતાનો - ઇશા અને આકાશ અંબાણીના...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં પાંચમી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૧૫ દિવસના પિતૃ પક્ષ પછી એટલે કે ૧૭ સપ્ટેમ્બર પછી મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાશે. ચંપત રાયે જણાવ્યું હતું કે, એક અગ્રણી બાંધકામ...



to the free, weekly Gujarat Samachar email newsletter