બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

યૌનશોષણના આરોપમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈને ઇન હાઉસ તપાસ સમિતિએ ક્લીન ચિટ આપતા સાતમીએ તેનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર પીડિતા મહિલા, મહિલા વકીલો તેમજ એનજીઓના કેટલાક કાર્યકરોએ પોસ્ટરો અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં....

અંબાણી અને પિરામલ પછી દેશના વધુ બે ઉદ્યોગસમૂહમાં સંબંધ બંધાઈ રહ્યો છે. રતન તાતાના સાવકા ભાઈ નોએલના પુત્ર નેવિલ અને વિક્રમ કિર્લોસ્કરની દીકરી માનસીની સગાઈ થઈ છે. ડિસેમ્બર મહિનામાં અંબાણીની પુત્રી ઈશા અને અજય પિરામલના પુત્ર આનંદનો વિવાહ સમારંભ...

અયોધ્યામાં રામમંદિર – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ઉકેલ વધુ ૩ મહિના લંબાઈ ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૧૦મીએ અદાલત દ્વારા જ નિયુક્ત કરાયેલી મધ્યસ્થ સમિતિને લાંબાગાળાથી પડતર એવા અયોધ્યા વિવાદના ઉકેલ...

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા તેમના વડા પ્રધાન પદનાં કાર્યકાળમાં નૌકાદળનાં જહાજ આઈએનએસ વિરાટનો રજાઓ ગાળવા અને પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ નિવેદન ‘વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી.’ વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે....

રજાઓ ગાળવા વિદેશ જનારા ભારતીયોની સંખ્યામાં એક દાયકામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ૨૦૧૮ના રિપોર્ટ મુજબ ૨૦૦૬માં અંદાજે ૮૩ લાખ...

શીખ મતદારોનું વર્ચસ ધરાવતી દિલ્હી અને હરિયાણાની લોકસભા બેઠકો માટે રવિવારે - ૧૨ મેના રોજ મતદાન યોજાવાનું છે તે ટાંકણે જ જાણીતા ટેક્નોક્રેટ અને ઇંડિયન ઓવરસીઝ...

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પહેલી મેએ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. રિપોર્ટમાં...

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આવેલા સિંધુદુર્ગ જિલ્લાનો દેવગઢ તાલુકો વિશ્વભરમાં આફૂસ કેરી માટે પ્રસિદ્ધ છે. હવે અહીંની કેરી ઉત્પાદક સહકારી સંસ્થાએ રોકાણની...

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ ગયા બાદ નવમીએ વહેલી સવારે ૫.૩૫ કલાકે કેદારનાથ મંદિરમાં કપાટ ખૂલ્યાં હતાં. દસમીએ સવારે ૪.૧૫ કલાકે બદ્રીનાથ ધામના પણ કપાટ...



to the free, weekly Gujarat Samachar email newsletter