ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, તે પૈકીના મુન્ના બજરંગીની થોડા સમય પહેલાં જ જેલમાં હત્યા થઈ ગઈ હતી. છેલ્લા...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડની ઇમર્જિંગ ફિલ્ડ્સ કેટેગરીમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ...
ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, તે પૈકીના મુન્ના બજરંગીની થોડા સમય પહેલાં જ જેલમાં હત્યા થઈ ગઈ હતી. છેલ્લા...

કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર...
કેન્દ્ર સરકારે સરોગસીનો દુરુપયોગ રોકવા સરોગસી નિયમન વિધેયક ૨૦૧૯ના મુસદાને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ત્રીજીએ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વિધેયક હેઠળ સરોગસીનો કમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધની જોગવાઈ છે....

છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદથી સોમવારે મુંબઈગરો તોબા પોકારી ગયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા હતા. રવિવાર...

ભારતીય બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન અને લિકર બેરન વિજય માલ્યાને યુકે હાઈ કોર્ટ પાસેથી મોટી રાહત મળી છે. લંડનની રોયલ કોર્ટ...

ચેથામ હાઉસમાં મંગળવાર ૨૫ જૂને IPF અને CII દ્વારા ડો. મોહન કોલના અધ્યક્ષપદે ભારત પડકારોનો સામનો કરી કેવી રીતે તકનું સર્જન કરી શકે તે મુદ્દે રાઉન્ડ ટેબલ...

હૈદરાબાદના સાતમા નિઝામ ઉસ્માન અલી ખાને ૧૯૪૮માં ભારતના ભાગલા સમયે લંડનની નેટવેસ્ટ બેંકમાં થાપણ તરીકે મૂકેલા એક મિલિયન પાઉન્ડની માલિકી મુદ્દે ભારત અને પાકિસ્તાનના...

સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ...
ભારતીય હાઈ કમિશન ફરી એક વખત તેની કોન્સ્યુલર સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા આવી રહ્યું છે. રવિવાર સાત જુલાઈએ સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬, લેટન રોડ, લંડન E15 1DTખાતે આપ આ સેવા મેળવી શકશો.

મેન્સા આઈક્યુ ટેસ્ટમાં જિયા વડુચા પછી વધુ એક ૧૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની અનુષ્કા દીક્ષિતે ૧૬૨ પોઈન્ટનો સર્વોચ્ચ સંભવિત સ્કોર હાંસલ કર્યો છે. લંડનના બાર્કિંગસાઈડની...