કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી.
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...
‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...
કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી.
વાયુ વાવાઝોડાને કારણે દેશમાં ૧૦ દિવસ મોડા પડેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને દેશના અડધા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે...
પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...
ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી...
રાજ્યસભામાં મોદી સરકાર મહત્વપૂર્ણ બિલો રજુ કરવા જઇ રહી છે, જેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે. જોકે અગાઉની જેમ આ વખતે પણ સરકારના મોટા ભાગના બિલો લોકસભામાં...
સુપ્રસિદ્ધ ભારતમાતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી ૨૫ જૂને વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. બુધવાર - ૨૬ જૂને તેમને હજારો અનુયાયીઓની...
યોગ એક શિસ્ત અને પ્રતિબદ્ધતા છે. તેને આજીવન અનુસરવું જોઈએ. યોગ કોઈ પણ પ્રકારના ઉંમર, રંગ, જાતિ, વંશ, સંપ્રદાય, અમીર-ગરીબ, પ્રદેશ, સરહદથી પર છે. યોગ દરેક...
યુકેની પાર્લામેન્ટમાં સર્વપ્રથમ ઈન્ડિયા ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટરી ઈન્ક્વાયરીના નવા રિપોર્ટે ગત થોડા વર્ષોમાં બંને દેશના રાજદ્વારી...
બ્રિટિશ હેરાલ્ડ અખબારના ઓનલાઈન પોલમાં વાચકોએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૧૯માં વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે. આ પોલમાં તેમણે...