
ભારત તેના હીરા, ઝવેરાત અને અલંકારો માટે પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. ભારતના રાજા-રજવાડાના સોના, ચાંદી અને અમૂલ્ય રત્નોના દાગીના વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર...
		કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
		જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.

ભારત તેના હીરા, ઝવેરાત અને અલંકારો માટે પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. ભારતના રાજા-રજવાડાના સોના, ચાંદી અને અમૂલ્ય રત્નોના દાગીના વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર...

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. બાડમેરનાં જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક...
કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી.

વાયુ વાવાઝોડાને કારણે દેશમાં ૧૦ દિવસ મોડા પડેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને દેશના અડધા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે...

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...

ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી...

રાજ્યસભામાં મોદી સરકાર મહત્વપૂર્ણ બિલો રજુ કરવા જઇ રહી છે, જેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે. જોકે અગાઉની જેમ આ વખતે પણ સરકારના મોટા ભાગના બિલો લોકસભામાં...

સુપ્રસિદ્ધ ભારતમાતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી ૨૫ જૂને વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. બુધવાર - ૨૬ જૂને તેમને હજારો અનુયાયીઓની...

યોગ એક શિસ્ત અને પ્રતિબદ્ધતા છે. તેને આજીવન અનુસરવું જોઈએ. યોગ કોઈ પણ પ્રકારના ઉંમર, રંગ, જાતિ, વંશ, સંપ્રદાય, અમીર-ગરીબ, પ્રદેશ, સરહદથી પર છે. યોગ દરેક...