
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે...
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...
‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે...
સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે. મોદીએ બીજા શપથગ્રહણ સમારોહમાં આ વખતે ‘બિમસ્ટેક’...
લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી તેમનું રાજીનામું સ્વીકારાયું તો નથી, પરંતુ તેઓ રાજનામું આપવા અડગ હોવાનું...
લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવાર,૧૨ જૂને ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વોન્ટેડ આરોપી નિરવ મોદીની જામીન અરજી ચોથી વખત પણ ફગાવી...
અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર...
• કોલકાતામાં જગન્નાથ ઘાટ પાસેનું ગોડાઉન વળીને ખાખ• ‘બાલાકોટ’ બોમ્બ ખરીદવા ભારત-ઇઝરાયેલ વચ્ચે સોદો• આંધ્રમાં જગનમોહન સરકારમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાન • અલીગઢમાં દસ હજાર માટે બાળકીની હત્યા• એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી• કેબિનેટ સચિવ પી. કે. સિંહાને...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાતમીએ મોડી રાત્રે સર્જાયેલી અથડામણમાં જૈશે મહંમદના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. બંને એસપીઓ સાતમીએ સાંજે સર્વિસ રાઈફલ સાથે...
પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઈ હુમલા પછી સરકારે સુખોઈ ફાઇટર વિમાનોને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૪૦થી વધુ સુખોઈ વિમાનોને એ રીતે તૈયાર કરાશે. જેથી સરહદ પાર કર્યા વિના જ બાલાકોટ એર...
કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ...
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વકરતો જાય છે. આઠમીએ નોર્થ ૨૪ પરગણા જિલ્લાના નાઝતમાં તૃણમૂલ અને ભાજપી સમર્થકો વચ્ચેની હિંસામાં બંને...