
બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ...
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...
‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...
બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ...
ભારતની કેટલીક ગરીબ કોમ્યુનિટીઓમાંથી આવેલાં બાળકોએ લેસ્ટર માર્કેટમાં ઘરવિહોણા લોકોને ભોજન આપતી ચેરિટી મિડલેન્ડ્સ લંગર સેવા સોસાયટી (MLSS)ના સ્વયંસેવકોને...
ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી...
ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના સભ્યોને અધિકારીઓ સમક્ષ ઉદાહરણ સ્થાપિત કરવા સવારે સમયસર કચેરીમાં પહોંચવા અને ઘેરથી કામ નહીં કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય કેબિનેટની પહેલીથી બેઠકમાં વડા પ્રધાન મોદીએ તેમના પ્રધાનોને સવારે ૯.૩૦ કલાકે...
બજાર નિયમનકર્તા એજન્સી સેબીએ ૧૪મીએ એનડીટીવીના પ્રમોટર્સ પ્રનોય રોય અને રાધિકા રોય પર આગામી બે વર્ષ સુધી સિક્યુરિટી બજારમાં ભાગ લેવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં આ સમયગાળા દરમિયાન પ્રનોય અને રાધિકા એનડીટીવીમાં મેનેજમેનેટ હોદ્દો પણ નહીં સંભાળી...
૧૭મી લોકસભામાં ભાજપના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ નેતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હશે. રાજનાથ મોદીના પહેલા કાર્યકાળમાં પણ લોકસભામાં ભાજપના નાયબ નેતા હતા. જ્યારે રાજ્યસભામાં અરુણ જેટલીના સ્થાને થાવરચંદ ગેહલોતને ગૃહના નેતા નિયુક્ત કર્યાં...
ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી સતત ૨૦૦૪થી ચૂંટણી જીતતા આવતા યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી તેમનાં સંસદીય મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે ગયા હતા. તેમણે યુપીમાં...
લોકસભા ચૂંટણીમાં ભાજપે ભલે અત્યાર સુધીની સૌથી વધુ ૩૦૩ બેઠક જીતી હોય પણ પાર્ટી હજી ટોચે પહોંચવાની બાકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧૩મી જૂને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના પાર્ટી નેતાઓની બેઠકમાં...
નામ છે આયુષ કુમાર અને ઉંમર છે માત્ર ૧૦ વર્ષ. પરંતુ આ ટેણિયો આટલી નાની ઉંમરે દુનિયાભરના અખબારોમાં ચમકી ગયો છે. કારણ? એપલ માટે માત્ર ૧૦ દિવસમાં ગેમિંગ એપ...