
સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૮૨.૫૫ કરોડની કથિત છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા જોર્ડનના નાગરિક...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૮૨.૫૫ કરોડની કથિત છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા જોર્ડનના નાગરિક...
અમેરિકામાં હેટ ક્રાઇમની શિકાર અને જિંદગી માટે હોસ્પિટલમાં સંઘર્ષ કરી રહેલી એક ભારતીય બાળકીની મદદ માટે હજારોની સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે. માત્ર આઠ દિવસની અંદર ક્રાઉડ-ફંડિગના માધ્યમથી ૬ લાખ ડોલર (આશરે રૂ. ૪.૧૭ કરોડ) એકઠા થયા છે. ૧૩ વર્ષની...
દિલ્હીની જેલમાં ૧૦૦થી વધારે હિંદુ કેદીઓએ મુસ્લિમ કેદીઓ સાથે રમઝાન માસ નિમિત્તે રોજા રાખ્યા હોવાના અહેવાલ છે. જેલના વહીવટકર્તાઓએ જણાવ્યું કે દિલ્હીની ૧૬ સેન્ટ્રલ જેલમાં બંધ ૧૬,૬૫૫ કેદીઓ પૈકીના ૨૬૫૮ કેદીઓએ રોજા રાખ્યા છે જેમાં ૧૧૦ હિંદુ કેદી છે. રમઝાન...
ચૂંટણીના સમયમાં વારંવાર ઈવીએમની કાર્યપ્રણાલિ પર પ્રશ્નો ઊઠાવાય છે. બેલેટ પેપરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરી શકાય તેમ નથી. આ સ્થિતિ વચ્ચે માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) સત્ય નાડેલાએ જાહેરાત કરી છે કે તેમની કંપની એક એવા સોફ્ટવેર...
પુલવામા આતંકી હુમલાના જવાબમાં ઇંડિયન એરફોર્સે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સ્પાઇસ ૨૦૦૦...
ભારતમાં લોકસભા ચૂંટણી જંગ આખરી તબક્કામાં પહોંચ્યો છે ત્યારે જ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એક વિદેશી...
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય...
મહારાષ્ટ્ર દિને પહેલી મેએ ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના ૧૬ જવાન શહીદ થયાં હતા. સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન...
દુનિયાના ત્રીજા ધનકુબેર વોરેન બફેટના ઉત્તધિકારી ભારતીય અમેરિકન અજિત જૈન બની શકે છે. વોરેન બફેટ બર્કશિરે હેથવેના માલિક છે. બફેટે પાંચમીએ આ વાતનો સંકેત આપ્યો...
• ચેન્નાઇમાં લોટરી કિંગને ત્યાં દરોડામાં રૂ. ૫૯૫ કરોડ મળ્યા • સબમરીન આઇએનએસ ‘વેલા’ તરતી મુકાઈ• જમ્મુ-કાશ્મીરમાં ભાજપી નેતાની હત્યા• રોડ શોમાં કેજરીવાલને યુવકે થપ્પડ મારી• આપના ધારાસભ્ય અનિલ બાજપાઈ ભાજપમાં• બ્રજેશ ઠાકુરે ૧૧ યુવતીઓની હત્યા કરી...