
ભારતીય મૂળના બ્રિટિશ બિલિયોનેર હિન્દુજાબંધુઓનો ૨૦૧૯ના બ્રિટિશ રિચ લિસ્ટમાં દબદબો યથાવત રહ્યો છે. ટાઈમ્સ વાર્ષિક રિચ લિસ્ટમાં શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
ભારતીય મૂળના બ્રિટિશ બિલિયોનેર હિન્દુજાબંધુઓનો ૨૦૧૯ના બ્રિટિશ રિચ લિસ્ટમાં દબદબો યથાવત રહ્યો છે. ટાઈમ્સ વાર્ષિક રિચ લિસ્ટમાં શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા...
પાંચ વર્ષ પહેલાં દેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બન્યા બાદ એવા ઘણા અવસર આવ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કવર સ્ટોરી કરીને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત અમેરિકન મેગેઝિન ‘ટાઇમ’ના કવર પેજ પર ચમક્યા છે, પરંતુ આ વખતની કવર સ્ટોરીએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. એક સમયે...
• દીપક અને ચંદા કોચરની આઠ કલાક પૂછપરછ • આઈટીસીના ચેરમેન દેવેશ્વરનું અવસાન • એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન• આઈએસ સાથે જોડાયેલા ૨૬ શકમંદો પર આઈબીની વોચ• કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો નારાજ• ઇંદિરા જયસિંહ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ •...
યૌનશોષણના આરોપમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈને ઇન હાઉસ તપાસ સમિતિએ ક્લીન ચિટ આપતા સાતમીએ તેનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર પીડિતા મહિલા, મહિલા વકીલો તેમજ એનજીઓના કેટલાક કાર્યકરોએ પોસ્ટરો અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં....
અંબાણી અને પિરામલ પછી દેશના વધુ બે ઉદ્યોગસમૂહમાં સંબંધ બંધાઈ રહ્યો છે. રતન તાતાના સાવકા ભાઈ નોએલના પુત્ર નેવિલ અને વિક્રમ કિર્લોસ્કરની દીકરી માનસીની સગાઈ થઈ છે. ડિસેમ્બર મહિનામાં અંબાણીની પુત્રી ઈશા અને અજય પિરામલના પુત્ર આનંદનો વિવાહ સમારંભ...
અયોધ્યામાં રામમંદિર – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ઉકેલ વધુ ૩ મહિના લંબાઈ ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૧૦મીએ અદાલત દ્વારા જ નિયુક્ત કરાયેલી મધ્યસ્થ સમિતિને લાંબાગાળાથી પડતર એવા અયોધ્યા વિવાદના ઉકેલ...
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા તેમના વડા પ્રધાન પદનાં કાર્યકાળમાં નૌકાદળનાં જહાજ આઈએનએસ વિરાટનો રજાઓ ગાળવા અને પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ નિવેદન ‘વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી.’ વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે....
રજાઓ ગાળવા વિદેશ જનારા ભારતીયોની સંખ્યામાં એક દાયકામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ૨૦૧૮ના રિપોર્ટ મુજબ ૨૦૦૬માં અંદાજે ૮૩ લાખ...