યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે હનુમાનકૂદકોઃ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં ધારણા મુજબ જ ભાજપના ઉમેદવારો વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે જ્વલંત વિજય મેળવ્યો છે. જયશંકર અને ઠાકોરને...

સુપ્રીમ કોર્ટે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યા હત્યાકેસમાં ૧૨ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બે જજોની બેન્ચે...

ફળો તોડવા માટે નારિયેળ અને સોપારીનાં ઊંચાં વૃક્ષો પર ચઢવાનું બહુ મુશ્કેલ હોય છે. આથી જ તાલીમ લઇને ઝાડ પર ચઢવાની પ્રેકિટસ કરતા લોકોની ડિમાન્ડ પણ ઘણી મોટી...

બિરલા ગ્રૂપના મોભી બસંત કુમાર બિરલાનું ત્રીજી જુલાઇએ ૯૮ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું છે. ભારતીય ઉદ્યોગજગતમાં સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ગણાતા બિરલા વૃદ્ધાવસ્થાને...

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગલા કરવાની મમતા સરકારની વર્ષો જૂની માગણીને ફગાવી દીધી છે. ૨૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ રાજ્ય વિધાનસભામાં બંગાળનું નામ બદલીને બંગલા કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં ગૃહરાજ્ય પ્રધાન...

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, તે પૈકીના મુન્ના બજરંગીની થોડા સમય પહેલાં જ જેલમાં હત્યા થઈ ગઈ હતી. છેલ્લા...

કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર...

કેન્દ્ર સરકારે સરોગસીનો દુરુપયોગ રોકવા સરોગસી નિયમન વિધેયક ૨૦૧૯ના મુસદાને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ત્રીજીએ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વિધેયક હેઠળ સરોગસીનો કમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધની જોગવાઈ છે....

છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદથી સોમવારે મુંબઈગરો તોબા પોકારી ગયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા હતા. રવિવાર...

ભારતીય બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન અને લિકર બેરન વિજય માલ્યાને યુકે હાઈ કોર્ટ પાસેથી મોટી રાહત મળી છે. લંડનની રોયલ કોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter