અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

શીખ મતદારોનું વર્ચસ ધરાવતી દિલ્હી અને હરિયાણાની લોકસભા બેઠકો માટે રવિવારે - ૧૨ મેના રોજ મતદાન યોજાવાનું છે તે ટાંકણે જ જાણીતા ટેક્નોક્રેટ અને ઇંડિયન ઓવરસીઝ...

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પહેલી મેએ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. રિપોર્ટમાં...

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આવેલા સિંધુદુર્ગ જિલ્લાનો દેવગઢ તાલુકો વિશ્વભરમાં આફૂસ કેરી માટે પ્રસિદ્ધ છે. હવે અહીંની કેરી ઉત્પાદક સહકારી સંસ્થાએ રોકાણની...

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ ગયા બાદ નવમીએ વહેલી સવારે ૫.૩૫ કલાકે કેદારનાથ મંદિરમાં કપાટ ખૂલ્યાં હતાં. દસમીએ સવારે ૪.૧૫ કલાકે બદ્રીનાથ ધામના પણ કપાટ...

સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૮૨.૫૫ કરોડની કથિત છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા જોર્ડનના નાગરિક...

અમેરિકામાં હેટ ક્રાઇમની શિકાર અને જિંદગી માટે હોસ્પિટલમાં સંઘર્ષ કરી રહેલી એક ભારતીય બાળકીની મદદ માટે હજારોની સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે. માત્ર આઠ દિવસની અંદર ક્રાઉડ-ફંડિગના માધ્યમથી ૬ લાખ ડોલર (આશરે રૂ. ૪.૧૭ કરોડ) એકઠા થયા છે. ૧૩ વર્ષની...

દિલ્હીની જેલમાં ૧૦૦થી વધારે હિંદુ કેદીઓએ મુસ્લિમ કેદીઓ સાથે રમઝાન માસ નિમિત્તે રોજા રાખ્યા હોવાના અહેવાલ છે. જેલના વહીવટકર્તાઓએ જણાવ્યું કે દિલ્હીની ૧૬ સેન્ટ્રલ જેલમાં બંધ ૧૬,૬૫૫ કેદીઓ પૈકીના ૨૬૫૮ કેદીઓએ રોજા રાખ્યા છે જેમાં ૧૧૦ હિંદુ કેદી છે. રમઝાન...

ચૂંટણીના સમયમાં વારંવાર ઈવીએમની કાર્યપ્રણાલિ પર પ્રશ્નો ઊઠાવાય છે. બેલેટ પેપરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરી શકાય તેમ નથી. આ સ્થિતિ વચ્ચે માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) સત્ય નાડેલાએ જાહેરાત કરી છે કે તેમની કંપની એક એવા સોફ્ટવેર...

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ઇંડિયન એરફોર્સે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સ્પાઇસ ૨૦૦૦...

ભારતમાં લોકસભા ચૂંટણી જંગ આખરી તબક્કામાં પહોંચ્યો છે ત્યારે જ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એક વિદેશી...



to the free, weekly Gujarat Samachar email newsletter