
ભાગેડુ લિકરકિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ ફરી એકવાર બેન્કોના નાણાં ચૂકવી આપવાની તૈયારી દર્શાવી છે. સોમવાર, ૨૯ એપ્રિલે સોશિયલ મીડિયા...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
ભાગેડુ લિકરકિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ ફરી એકવાર બેન્કોના નાણાં ચૂકવી આપવાની તૈયારી દર્શાવી છે. સોમવાર, ૨૯ એપ્રિલે સોશિયલ મીડિયા...
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે તબક્કાવાર મતદાન ચાલી રહ્યું છે ત્યારે શાસક-વિપક્ષના નેતાઓના અઢળક અહેવાલો - મુલાકાતો પ્રકાશિત થઇ રહ્યા છે. જોકે આમાંના મોટા...
પંજાબ નેશનલ બેન્ક સાથે બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા ૧૩,૭૦૦ કરોડ રુપિયાની છેતરપીંડીના કૌભાંડના આરોપી અને હીરાના વેપારી નીરવ મોદી દ્વારા જામીન માગવાનો...
ભારતમાંથી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ તેમના વકીલના માધ્યમથી મુંબઈ હાઇ કોર્ટમાં ૨૪મીએ જણાવ્યું હતું કે વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર...
અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૨૪મીએ દ્રમુકના હાંકી કઢાયેલા નેતા એમ કે અલાગિરીના પુત્રની રૂ. ૪૦.૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ગેરકાયદે ગ્રેનાઇટ ઉત્ખનન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરાઈ છે.
સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...
આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીય સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે, કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની ૨૫ વર્ષીય શ્રીધન્યા સુરેશ. આ યુવતી યુપીએસસી...
ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ...
સલામતીદળોએ પુલવામા હુમલા પછી ૬૮ દિવસમાં ૪૧ આંતકીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૨૫ આતંકી છે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ૨૪મી એપ્રિલે આ માહિતી આપી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને મીડિયાને એમ પણ જણાવ્યું...