ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બ્રિટન બ્રેક્ઝિટ પછીની નવી યોજનાઓના ભાગરુપે નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે વાર્ષિક ભરતી મર્યાદામાં સુધારો કરી રહ્યું છે જેના પરિણામે, ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સ...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રુપિયાના ફ્રોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ દિપક મોદીની આખરે મંગળવાર, ૧૯મી માર્ચે સેન્ટ્રલ લંડનના હોલ્બોર્નમાંથી ધરપકડ...

દેશ-વિદેશમાં આઇટી સહિત અનેકવિધ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા વિપ્રો ગ્રૂપના ચેરમેન અઝીમ પ્રેમજીએ અનોખી સિદ્ધિ મેળવી છે. એક સમયે કચ્છમાં વસતા આ ગુજરાતીએ...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ હવાઇ હુમલો કર્યો ત્યારે ત્યાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા. એક...

 પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક...

સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને ચોથી વખત વીટોનો ઉપયોગ કરીને અડચણ ઉભી કરી છે. જેથી વિપક્ષે હવે નરેન્દ્ર મોદીની સરકારની આંતરરાષ્ટ્રીય...

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ રૂ. ૫૨,૭૫૦ કરોડના દાનની જાહેરાત કરી છે. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનું દાન આપ્યું...

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફાર્મ નંબર એક અને અંજુમને ઇસ્લામ સ્કૂલ બિલ્ડિંગ પાસેની ગલીમાં ઊતરતા ફૂટ ઓવરબ્રિજનો અડધા કરતાં વધુ સ્લેબ ૧૪મીએ સાંજે...

એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...



to the free, weekly Gujarat Samachar email newsletter