અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

અમેરિકાના ઓહિયો સ્ટેટમાં એક શીખ પરિવારની ૩ મહિલા સહિત ચાર વ્યક્તિની ગોળી મારી હત્યા કરી નાખતાં અમેરિકામાં વસતા શીખ સમુદાયમાં ભય ફેલાયો છે. અમેરિકી સત્તાતંત્રએ...

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો...

ભારતની એક દાયકાની મહેનત લેખે લાગી છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ...

ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....

એર ઈન્ડિયાની ચેક-ઇન સિસ્ટમનાં સોફ્ટવેરમાં ૨૭મીએ સવારે ૩.૩૦ વાગ્યાથી પાંચ કલાક સુધી ખામી સર્જાઈ હતી જેને કારણે દેશ વિદેશની ૧૫૫ ફ્લાઇટ્સ વિલંબમાં મુકાઈ હતી....

કાશ્મીર ખીણના લદ્દાખ ક્ષેત્ર સાથે સાંકળતા ૪૩૪ કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવે જોજીલા પાસ વાહનવ્યવહાર માટે ફરી ખૂલી ગયો છે. ફોતુલા પાસ પછી દેશમાં સૌથી ઊંચાઈએ આવેલો આ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હાઇવે ભારે હિમવર્ષા પછી ડિસેમ્બરમાં બંધ કરી...

સીબીઆઈએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમનાં પત્ની આરતી સિંઘલ વિરુદ્ધ લોન પેટે રૂ. ૨,૩૪૮ કરોડની છેતરપિંડી મામલે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. સંજય સિંઘલની પત્ની આરતી આ કંપનીની વાઈસ ચેરમેન છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ એલઓસી...

સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬મીએ નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી ન હોય તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા...



to the free, weekly Gujarat Samachar email newsletter