સુપ્રીમ કોર્ટે આઠમીએ ત્રણ મધ્યસ્થીની પેનલને તાકીદ કરી હતી કે, ૧૩૪ વર્ષથી કોર્ટમાં વિલંબિત અયોધ્યા વિવાદનું સમાધાન વાતચીતથી શોધાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતા હેઠળની પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
સુપ્રીમ કોર્ટે આઠમીએ ત્રણ મધ્યસ્થીની પેનલને તાકીદ કરી હતી કે, ૧૩૪ વર્ષથી કોર્ટમાં વિલંબિત અયોધ્યા વિવાદનું સમાધાન વાતચીતથી શોધાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતા હેઠળની પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી...
દેશમાં કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ત્યારે એબીપી ન્યુઝે સી-વોટર સાથે મળીને એક સરવે કર્યો છે. અત્યારે આખા દેશમાં પુલવામા હુમલા પછી પાકિસ્તાન...
ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...
મુંબઈઃ બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના દીકરા આકાશના ઉદ્યોગપતિ રસેશ મહેતાની પુત્રી શ્લોકા સાથેના...
છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે...
ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક...
ખાલિસ્તાની સમર્થકોએ નવ માર્ચના શનિવારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર પોતાની એપોઇન્ટમેન્ટની રાહ જોતા બ્રિટિશ ભારતીયોને નિશાન બનાવી કરીને હુમલો કર્યો...
એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં...
ચૂંટણી પંચે મતદાનની તારીખો જાહેર કર્યાના એક જ દિવસ પછી કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ રમજાન માસમાં ચૂંટણી યોજવા બદલ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણીની તારીખોમાં...
ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની ઘોષણા કરી છે. જ્યારે...