શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

આયર્લેન્ડની ક્લેર કાઉન્ટીના બુરેન પ્રદેશમાં આવેલા પર્યટક સ્થળ ક્લીફ્સ ઓફ મોહેર ખાતે ૪ જાન્યુઆરીને શુક્રવારે સેલ્ફી લેવા જતાં સંતુલન ગુમાવી દેતાં ૬૦૦ ફૂટ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હેન્સી ક્રોન્યેને સંડોવતા અને વર્ષ ૨૦૦૦માં બહુ ગાજેલા ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવીરૂપ આરોપી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણનો...

બ્રિટિશ રાજકારણી અને અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ અત્યાર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંશક રહ્યા છે. પરંતુ, હવે તેમનો સૂર બદલાયો છે. તેમણે નરેન્દ્ર...

સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર...

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે છેલ્લે ૨૨ આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટે એ બાબતે કહ્યું છે કે કેસના મુખ્ય તપાસ અધિકારીએ તેમને કહ્યું હતું કે એવા કોઇ સાક્ષીદાર નહોતા કે જે કહી શકે કે કે આ કાવતરું ઘડવાથી આરોપીઓને કોઇ...

હવે વિમાનમાં મુસાફરી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહેલ જેવી દેશની મહત્ત્વપૂર્ણ જગાનો નજારો વિનામૂલ્યે એરિયલ વ્યૂથી જોઈ શકાશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને દેશની તમામ વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહલ...

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા માટેની કેન્દ્ર સરકારને અરજી કરી હતી. કુંભમેળાના ૧૫ દિવસ અગાઉ જ કેન્દ્ર સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની મંજૂરી આપી દીધી છે.

દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ અને વિપક્ષ વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારને સાણસામાં લે તેવી એક નવી ટેપનો ખુલાસો થયો છે. આ...

સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું...

કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન પોલીસ અધિકારીની તાજેતરમાં અજાણ્યા માણસે ગોળી મારીને હત્યા કરી હતી. ૩૩ વર્ષનો પોલીસ અધિકારી રોનિલ સિંહ ક્રિસમસની રાત્રે ઓવરટાઈમ...



to the free, weekly Gujarat Samachar email newsletter