
ભોપાલમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતાં...
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

ભોપાલમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને માલેગાંવ બોંબ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતાં...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ૧૫મીએ એક મંદિરમાં દર્શન માટે ગયા હતાં. અહીં પૂજા દરમિયાન તેઓ પડી ગયા હતાં. તે દરમિયાન તેમને ઈજા પહોંચી હતી અને ૬ જેટલા ટાંકા આવ્યા હતાં. શશી થરૂરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ મંદિરમાં...
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે દેશવાસીઓએ ૧૧૬ બેઠકો પર મતદાન કર્યું હતું. તમામ તબક્કાઓમાં સૌથી વધુ બેઠક ધરાવતા ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકોનો સમાવેશ થતો હતો, જ્યાં ૬૩.૬૮ ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર,...

સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતાવણી અને શારીરિક છેડછાડનો તાજેતરમાં આરોપ મૂક્યો હતો. એ પછી ગોગોઈએ કહ્યું હતું કે,...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલે ‘ચોકીદાર ચોર હૈ’ ટિપ્પણી કરવાનાં મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો હતો. રાહુલે કોર્ટમાં એકરાર કર્યો...

સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા...

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત પોતાનું દેવું ભારતની સરકારી બેંકોને ચૂકવી દેવાનું જણાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ને નિશાન બનાવી માલ્યાએ...

હોમ ઓફિસના ત્રાસવાદ સંબંધિત ઈમિગ્રેશન કાયદાની કોર્ટ ઓફ અપીલના ચુકાદામાં ભારે ટીકા કરવામાં આવી છે અને તે કાયદાની કાનૂની રીતે ખામીયુક્ત હોવાનું જણાવી તેને...
થેરેસા મે સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે ત્યારે બહુમતી બ્રિટિશ શીખોની લાગણી છે કે બ્રિટિશ સરકારે ભારતમાં૧૦૦ વર્ષ અગાઉના જલિયાંવાલા નરસંહાર અંગે જવાબદારી સ્વીકારી સંપૂર્ણ માફી માગવી જોઈએ. ૭૮ ટકા બ્રિટિશ શીખોએ...

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયાં છે. ૧૯ એપ્રિલે સવારે તેમણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી...