
છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે...
દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ...
જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે...

ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક...

ખાલિસ્તાની સમર્થકોએ નવ માર્ચના શનિવારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર પોતાની એપોઇન્ટમેન્ટની રાહ જોતા બ્રિટિશ ભારતીયોને નિશાન બનાવી કરીને હુમલો કર્યો...

એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં...

ચૂંટણી પંચે મતદાનની તારીખો જાહેર કર્યાના એક જ દિવસ પછી કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ રમજાન માસમાં ચૂંટણી યોજવા બદલ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણીની તારીખોમાં...

ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની ઘોષણા કરી છે. જ્યારે...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના...

પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...