
પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...
જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

પાટનગર નવી દિલ્હીમાં આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અનાવરણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અસુરોને...
આઇસીઆઇસીઆઇ – વીડિયોકોનને રૂ. ૩,૨૫૦ કરોડના ધિરાણ કેસમાં મની લોન્ડરિંગ કાયદાના ભંગના સંદર્ભમાં તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રસ્થાપિત કરી ચૂકી છે કે બેન્કના પૂર્વ ચેરમેન ચંદા કોચર અને તેમનો પરિવાર રૂ. ૫૦૦ કરોડની લાંચની રકમ મેળવી ચૂક્યો છે. ઇડીએ...
જમ્મુ બસ સ્ટેન્ડ પર આઠમીએ ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ...
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો માર્ગ અપનાવ્યો છે અને મધ્યસ્થી માટે નિવૃત્ત જજ ઇબ્રાહિમ ખલીફુલ્લાના વડપણમાં ૩ સભ્યોની સમિતિ રચી છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. જોકે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશિલા મૂકી હતી. મોદીએ...

ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક...

યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...

ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવિની પટેલે પોતાના દર્દીઓ તેમની મુશ્કેલીઓ અને મૂંઝવણો તેમજ તેના ઉપાયો અને અટકાવવાના પ્રયાસો વિશે સરળતાથી સમજી શકે તે માટે યુટ્યૂબ મારફત...
દેશના બિઝનેસમેન મુકેશ અંબાણી પરિવારમાં પુત્રી ઇશા અંબાણીનાં લગ્નના ત્રણ મહિના પછી મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્નની શરણાઈઓ ગૂંજવા લાગી છે. લગ્નને થોડા દિવસો બાકી છે તે પહેલાં સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝમાં આકાશ-શ્લોકા મહેતાની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ...