
શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ...

શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...

ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...

વસંત ઋતુના આગમન અને અશુભ પર શુભના વિજયના પ્રતીકરૂપે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), પ્રેસ્ટન અને હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ...

ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (ઓઈડી)એ માર્ચ મહિના દરમિયાન કરેલા સુધારા વધારામાં ભારતીય હિન્દી શબ્દ ‘ચડ્ડી’ સહિત કુલ ૬૫૦ નવા શબ્દો-શબ્દપ્રયોગોનો ઉમેરો કર્યો...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...
• ભારત - આફ્રિકન સેનાની કવાયત • ભારત પાક. અંકુશ રેખા પર યુદ્ધવિરામ ભંગ• દેશના પહેલા લોકપાલ પૂર્વ જસ્ટિસ પી સી ઘોષ?• ‘પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે’• પાકિસ્તાન દાઉદ ઇબ્રાહીમ – સલાહુદ્દીન સોંપી દે• મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજ તૂટતાં પાંચનાં મોત

લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં પ્રવેશનારાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રેદશમાં કોંગ્રેસે ગુમાવેલી શાખ પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે સોમવરથી...

ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...

આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર...