
વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ રૂ. ૫૨,૭૫૦ કરોડના દાનની જાહેરાત કરી છે. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનું દાન આપ્યું...
દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ...
જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ રૂ. ૫૨,૭૫૦ કરોડના દાનની જાહેરાત કરી છે. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનું દાન આપ્યું...

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફાર્મ નંબર એક અને અંજુમને ઇસ્લામ સ્કૂલ બિલ્ડિંગ પાસેની ગલીમાં ઊતરતા ફૂટ ઓવરબ્રિજનો અડધા કરતાં વધુ સ્લેબ ૧૪મીએ સાંજે...

એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...

ફિલ્મઉદ્યોગને પાઇરસીને કારણે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રોપઆઉટ ગુજરાતી છોકરો આશાનું કિરણ બનીને ઉભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા...
• ‘અસ્થાનાએ મારી જિંદગી નરક બનાવાની ધમકી આપી હતી’• રિઝર્વ બેંકની ચેતવણી અવગણી નોટબંધી લદાઇ• એનસીપી વડા શરદ પવાર લોકસભા ચૂંટણી નહીં લડે• કાશ્મીરી અખબારોનું પહેલું પાનું કોરું• રૂ. ૫૦ હજાર આપીને સગીર પાસે જમ્મુમાં ગ્રેનેડ હુમલો
સુપ્રીમ કોર્ટે આઠમીએ ત્રણ મધ્યસ્થીની પેનલને તાકીદ કરી હતી કે, ૧૩૪ વર્ષથી કોર્ટમાં વિલંબિત અયોધ્યા વિવાદનું સમાધાન વાતચીતથી શોધાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતા હેઠળની પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી...

દેશમાં કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ત્યારે એબીપી ન્યુઝે સી-વોટર સાથે મળીને એક સરવે કર્યો છે. અત્યારે આખા દેશમાં પુલવામા હુમલા પછી પાકિસ્તાન...

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...

મુંબઈઃ બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના દીકરા આકાશના ઉદ્યોગપતિ રસેશ મહેતાની પુત્રી શ્લોકા સાથેના...