શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

ભાજપ દ્વારા પછાત વર્ગોના લોકો માટે એક ‘ભીમ મહાસંગમ’ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરાયું હતું. જેમાં કાર્યક્રમમાં હાજર લોકોને જમાડવા માટે ૫,૦૦૦ કિલોગ્રામની...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જમાઈ રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગ કેસમાં થઈ રહેલા કેસમાં ગંભીર વળાંક આવ્યો છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી...

નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો...

વિવિધતામાં એકતા આપણા દેશની અનેરી વિશિષ્ટતા છે. ભારતમાં કુલ ૧૨૪ પ્રકારની ભાષાનો વાતચીત માટે ઉપયોગ કરાય છે. આ પૈકી ગુજરાતમાં જે જિલ્લામાં સૌથી વધુ ભાષા બોલાતી હોય તેમાં સુરત મોખરે છે. સુરતમાં ભારતની ૫૭ ભાષામાં વાત કરતા લોકો વસે છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં...

અમેરિકાના વર્જીન આયલેન્ડમાં પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા વડોદરાના આધેડ કૈલાશ બનાનીની ચોથીએ હત્યાના અહેવાલ છે. કૈલાશ પરિવાર સાથે વડોદરાના આર. વી. દેસાઇ રોડ...

વિવાદાસ્પદ નાગરિક (સુધારા) બિલને પાછું ખેંચી લેવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને સમજાવવાના પ્રયાસ બાદ આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના મોરચાવાળી સરકારના એક સહયોગી આસામ ગણપરિષદે ભાજપ સાથે સાતમીએ છેડો ફાડયો હતો. એજીપીના પ્રમુખ અને કૃષિ પ્રધાન...

ભારતીય બેન્કો સાથે ૯,૯૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપીંડી આચરી બ્રિટન નાસી ગયેલા લિકર બેરન વિજય માલ્યાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે પાંચ જાન્યુઆરીએ પ્રીવેન્શન...

નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ...



to the free, weekly Gujarat Samachar email newsletter