
આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીય સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે, કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની ૨૫ વર્ષીય શ્રીધન્યા સુરેશ. આ યુવતી યુપીએસસી...
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીય સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે, કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની ૨૫ વર્ષીય શ્રીધન્યા સુરેશ. આ યુવતી યુપીએસસી...

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ...
સલામતીદળોએ પુલવામા હુમલા પછી ૬૮ દિવસમાં ૪૧ આંતકીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૨૫ આતંકી છે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ૨૪મી એપ્રિલે આ માહિતી આપી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને મીડિયાને એમ પણ જણાવ્યું...

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના...
અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
• ‘પાકિસ્તાનનાં એટમબોમ્બ ઇદ માટે નહીં• ભારતીયોને લિબિયા છોડવાની સલાહ• રતન તાતા ભાગવતને મળ્યા • મંદિરમાં સિક્કા લેવા નાસભાગમાં ૭નાં મોત• એન. ડી. તિવારીના પુત્રની હત્યા• દેશમાં નિર્મિત ગાઇડેડ મિસાઇલ• કાશ્મીરમાં આતંકીઓ પાસે ચીની ગ્રેનેડ
૨૦૨૧માં હાથ ધનારી વસતી ગણતરીમાં તમે કયો ધર્મ પાળો છો તે તો પુછાશે, પરંતુ સાથે સાથે તમે કયા પંથના અનુયાયી છો તેનો પણ જવાબ આપવો પડશે. વસતી ગણતરીમાં સરકારી કર્મચારી તમે કયા પંથના છો તેવો સવાલ પૂછશે. તમે કબીર પંથી છો, માર્થિમાઇટ છો કે હિનાયાનના...
આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટ એરવેઝ ૧૬મીએ રાત્રે પોતાની તમામ ફ્લાઈટ અસ્થાયી રીતે બંધ કરી દીધી હતી. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઈ રહી છે. ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે ગયેલા ૨૨ વિદ્યાર્થીઓ જેટ એરવેઝની ફલાઈટ્સ રદ થતાં ત્યાં ફસાઈ ગયાં હતાં....
ઇડીએ નોટબંધી પછી નાણાની હેરાફેરીના મની લોન્ડરિંગના કેસમાં હૈદરાબાદના જાણીતા જ્વેલરી ગ્રુપ અને તેના સહયોગીઓની મિલકતો પરિસરો અને વેપારી સ્થળો તથા શો-રૂમમાંથી દરોડા પાડીને કુલ રૂ. ૮૨ કરોડનું આશરે ૧૪૬ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું.એન્ફોર્સમેન્ટ...

નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઉદેપુરની રેલીમાં જતી વેળાએ રસ્તામાં તેમના હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો ટ્વિટર પર સેર કરીને...