ડિટર્જન્ટ પાવડરની કમાલઃ વસ્ત્રોને મચ્છરપ્રુફ બનાવી દેશે

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

ભારતીય બનાવટના એલ્યુમિનિયમ વાસણોના ઉપયોગ સામે અમેરિકી સત્તાવાળાની ચેતવણી

 અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

ઇડીએ રવિવારે આઈસીઆઈસીઆઈ- વીડિયોકોન લોન છેતરપિંડી મામલે મેટ્રિક્સ જૂથના માલિક નિશાંત કનોડિયાની મુંબઈની ઓફિસમાં પ્રથમ વાર પૂછપરછ કરી હતી. નિશાંત એસ્સાર જૂથના ચેરમેન રવિ રઇયાના જમાઈ છે. તેમના લગ્ન રવિ રુઇયાની પુત્રી સ્મિતિ રુઇયા સાથે થયાં છે. મેટ્રિક્સ...

સરકારે પહેલીએ પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયાની રાજ્ય સંચાલિત બેન્ક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેનપદે વરણી કરી હતી. ૧લી એપ્રિલથી બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું વિલિનીકરણ અમલી બનવા જઈ રહ્યું હોવાથી બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા ક્રમે...

• એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘જયહિંદ’• બાગી કોંગ્રેસી ધારાસભ્યનું રાજીનામું• અદાણી પાવરના પ્રોજેક્ટને મંજૂરી • ૯૦ સરકારી વેબસાઈટ્સ હેક કરવા પ્રયાસ• ચિદમ્બરમે ગંગાસફાઈ વખાણી• રાહુલ ગાંધીની સંપત્તિમાં ઝડપી વધારો• ઉ. પ્રદેશના સાંસદ સાવિત્રીબાઈ કોંગ્રેસમાં•...

અબુધાબીમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)ની બે દિવસીય બેઠકમાં કાશ્મીર પર પસાર કરાયેલા ઠરાવનો ઉગ્ર વિરોધ કરતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને કાશ્મીરનો મુદ્દો ભારતની આંતરિક બાબત છે. ઓઆઇસીના...

 પોતાની પત્નીને છોડીને જતાં રહેતા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ કેન્દ્ર સરકારે ચોથીએ રદ કર્યાંનું જાહેર કર્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ચોથીએ કહ્યું હતું કે, આ બાબતે તપાસ કરી રહેલી ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સીએ એનઆરઆઈ લગ્નના...

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદી સંગઠન જમાત એ ઇસ્લામી પર કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ છેલ્લા ૩ દિવસમાં સંગઠનના નેતાઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલીએ જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ લાદ્યા પછી બીજીએ...

મહાત્મા ગાંધીની હત્યા સુધી લઈ જનાર કથિત મોટા ષડયંત્રની પુનઃ તપાસ કરવા ઈચ્છતી અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણી કરવામાં આવતા એવું કહેવામાં આવ્યું કે અમારો આ કેસમાં અગાઉ આપવામાં આવેલો ચુકાદો યોગ્ય...

પાકિસ્તાન સૈન્યએ સોમવારે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. સરહદી ગામડાઓમાં તોપમારો કર્યો હતો, ખાસ કરીને અખનૂર સેક્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે ત્રણ કલાક સુધી આ ગોળીબાર ચાલ્યો હતો તેમ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.પહેલીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે હતા. મેટ્રોનાં પ્રથમ ચરણનું ઉદ્ધાટન સહિતનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રાત્રીરોકાણ...

માદરે વતન ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર...



to the free, weekly Gujarat Samachar email newsletter