ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

• મેહુલ ચોકસીની ભારત ન આવવા બહાનાબાજી• અલકાયદા દ્વારા ભયાનક હુમલાનો ભય• જોધપુરમાં અસ્થિ બેંકનો પ્રારંભ• બોર્ડિંગ પાસમાં મોદી-રૂપાણીની તસવીરથી વિવાદ• કર્ણાટકમાં આઈટી દ્વારા કરોડોની વિદેશી સંપત્તિ જપ્ત• યેદિયુરપ્પાએ ભાજપને રૂ. ૧૮૦૦ કરોડ લાંચ આપી?•...

 શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો...

ભારતના જવાનોએ ૨૪મીએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આર્મી પોસ્ટને ફૂંકી મારી હતી. આ ઘટનામાં પાકિસ્તાનનાં ૨ આર્મી અધિકારી સહિત ૧૨ સૈનિકોને મારી નંખાયાનાં બિનસત્તાવાર...

વાઇસ એડમિરલ કરમવીર સિંહ ૩૧મી મેએ નિવૃત્ત થતા વર્તમાન એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લઈને ભારતીય નૌકાદળના નવા વડા બનશે. નૌકાદળમાં સેવા બદલ એડમિરલ સિંહને ભારતના...

કરોડોનાં દેવા તળે દબાયેલી જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતાએ સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદેથી રાજીનામા આપ્યાં...

આશરે ૧૧ હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને સરળતાથી ઉઠાવી શકતા ૪ ચિનૂક હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા છે. ચિનૂક હેલિકોપ્ટર અત્યાધુનિક અને અત્યંત...

પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી...

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવ્યાપી ગરીબી દૂર કરવાનું વચન આપીને કહ્યું છે કે, દેશનાં...

ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...



to the free, weekly Gujarat Samachar email newsletter