
સરકારની નીતિરીતિથી ત્રસ્ત જગતનો તાત હવે તેના વણઉકેલ પ્રશ્નો અંગે ખેતર છોડીને રસ્તા પર ઉતર્યો છે. દેશના અંતરિયાળ ભાગમાં રહીને ક્યારેય પોતાનો અવાજ સત્તાધિશોના...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
સરકારની નીતિરીતિથી ત્રસ્ત જગતનો તાત હવે તેના વણઉકેલ પ્રશ્નો અંગે ખેતર છોડીને રસ્તા પર ઉતર્યો છે. દેશના અંતરિયાળ ભાગમાં રહીને ક્યારેય પોતાનો અવાજ સત્તાધિશોના...
ભારતના અવકાશ સંસ્થાન ‘ઈસરો’એ તેની સાફલ્યગાથામાં વધુ એક છોગું ઉમેર્યું છે. ‘ઈસરો’ ૨૯ નવેમ્બરે આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી સવારે ૯.૫૮ કલાકે...
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ મંગળવારે ભોપાલમાં કહ્યું કે ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પછી ઉમા ભારતી બીજાં એવા દિગ્ગજ નેતા છે જેમણે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ માત્ર ભગવાન...
ભારત તેમજ જુદા જુદા ૧૬ દેશોના કવિઓનો સ્વભાષામાં કાવ્યપઠનનો એક કાર્યક્રમ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ૧૦મી અને ૧૧ નવેમ્બરના રોજ યોજાઈ ગયો હતો. કલ્ચર સેન્ટર...
કરોડો રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડમાં ભારતની ટોચની ગુપ્તચર એજન્સી સીબીઆઇને મહત્ત્વપૂર્ણ સફળતા સાંપડી છે. હેલિકોપ્ટર કૌભાંડના ખૂબ...
સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિ.’ કંપનીમાં રોજગારી મેળવવા ગયેલા યુવક સહિત કુલ ૨૦૦ ભારતીય યુવાનો કંપનીના કેમ્પમાં ફસાયા હોવાના અહેવાલ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં સ્થાયી થયેલા પરિવારના યુવક સહિતના લોકોએ સાઉદીની...
રાજકોટ શહેરના મોરબી-માધાપર રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ નગરમાં ધર્મ અવસરના ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. રાજકોટના કાલાવડ...
બ્રિટિશ મેટલ મેગ્નેટ સંજીવ ગુપ્તાની માલિકીના GFG એલાયન્સે યુએસની સ્ટીલ કંપની કીસ્ટોન કોન્સોલિડેટેડ ઈન્ડસ્ટ્રી (KCI)ને ૩૨૦ મિલિયન ડોલર (૨૫૧ મિલિયન પાઉન્ડ)માં...
યુરોપિયન યુનિયનના નાગરિકો યુનાઈટેડ કિંગ્ડમને છોડવાની શરુઆત કરી રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટની વાસ્તવિકતાનું દર્શન કરાવતા નવા આંકડા પ્રસિદ્ધ કરાયા છે. ઓફિસ...
યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે ઈન્ડિયન ફોરેન સર્વિસના ૧૯૮૨ની બેચના અધિકારી શ્રીમતી રુચિ ઘનશ્યામની નિયુક્તિ કરાઈ છે, જેઓએ નિવૃત્ત હાઈ કમિશનર વાય.કે. સિંહાનું...