ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

મહાત્મા ગાંધીની હત્યા સુધી લઈ જનાર કથિત મોટા ષડયંત્રની પુનઃ તપાસ કરવા ઈચ્છતી અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણી કરવામાં આવતા એવું કહેવામાં આવ્યું કે અમારો આ કેસમાં અગાઉ આપવામાં આવેલો ચુકાદો યોગ્ય...

પાકિસ્તાન સૈન્યએ સોમવારે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. સરહદી ગામડાઓમાં તોપમારો કર્યો હતો, ખાસ કરીને અખનૂર સેક્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે ત્રણ કલાક સુધી આ ગોળીબાર ચાલ્યો હતો તેમ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.પહેલીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે હતા. મેટ્રોનાં પ્રથમ ચરણનું ઉદ્ધાટન સહિતનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રાત્રીરોકાણ...

માદરે વતન ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર...

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાતા હજારો હવાઈ મુસાફરો અટકવાઈ ગયા હતા. વિવિધ એરલાઈન્સે ફ્લાઈટ રદ્ કરવી પડી હતી. કેટલીક એરલાઈન્સે ફ્લાઈટ અટકાવી...

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...

તે દિવસ હતો બુધવાર, ૨૭ ફેબ્રુઆરી... સવારનો સમય હતો. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા ભીંભર જિલ્લાના રુહાન ગામમાં રહેતો મોહમ્મદ રઝાક પોતાના...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો...

પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા ૪૦ ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦નો સમય માત્ર સાત જ લોકો જાણતા હોવાનું એક...



to the free, weekly Gujarat Samachar email newsletter