અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (ઓઈડી)એ માર્ચ મહિના દરમિયાન કરેલા સુધારા વધારામાં ભારતીય હિન્દી શબ્દ ‘ચડ્ડી’ સહિત કુલ ૬૫૦ નવા શબ્દો-શબ્દપ્રયોગોનો ઉમેરો કર્યો...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...

• ભારત - આફ્રિકન સેનાની કવાયત • ભારત પાક. અંકુશ રેખા પર યુદ્ધવિરામ ભંગ• દેશના પહેલા લોકપાલ પૂર્વ જસ્ટિસ પી સી ઘોષ?• ‘પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે’• પાકિસ્તાન દાઉદ ઇબ્રાહીમ – સલાહુદ્દીન સોંપી દે• મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજ તૂટતાં પાંચનાં મોત

લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં પ્રવેશનારાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રેદશમાં કોંગ્રેસે ગુમાવેલી શાખ પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે સોમવરથી...

ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...

આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર...

લાંબા અરસાથી નાણાંભીડનો સામનો કરી રહેલા નાના ભાઇ અનિલ અંબાણીને મદદનો હાથ લંબાવી મોટા ભાઇ મુકેશ અંબાણીએ પુરવાર કરી દીધું છે કે કૌટુંબિક મતભેદો કરતાં લોહીના...

સામાન્ય રીતે તો ગવર્નરનું ઓફિશિયલ ઘર ‘રાજભવન’ એકદમ સુરક્ષિત ગણાય, પણ કર્ણાટકને આ વાત લાગુ નથી પડતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાનમાં પરાણે મહેમાન બની હોય એ રીતે બિલાડીઓ ઘૂસી જતાં આ બિલાડીઓને પકડવા માટે વજુભાઈએ પોતે પણ ઘર...

કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું...



to the free, weekly Gujarat Samachar email newsletter