
પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે ડેરા બાબા નાનક – કરતારપુર સાહિબ માર્ગ કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં પાકિસ્તાની સૈન્યના વડા કમર બાજવાને સખત ચેતવણી...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે ડેરા બાબા નાનક – કરતારપુર સાહિબ માર્ગ કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં પાકિસ્તાની સૈન્યના વડા કમર બાજવાને સખત ચેતવણી...
આફ્રિકન દેશોમાંથી દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
વર્ષ ૨૦૦૬ના તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સંદીપ તામગડગેએ ૨૨મીએ વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ સ્ફોટક જુબાની આપતાં જણાવ્યું હતું...
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ ૪૦ વર્ષથી વિશ્વ બંધુત્વની ભાવના દ્વારા વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને...
NHSમાં નર્સીસ અને મિડવાઈવ્ઝની ભારે અછતનો સામનો કરવા વિદેશી વર્કર્સ માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાનું લેવલ વર્તમાન ૭ની જગ્યાએ હળવું કરી ૬.૫ કરવાનો પ્રસ્તાવ...
ભારતના ભૌતિકશાસ્ત્રી અને જીવવિજ્ઞાની ડો. જગદીશચંદ્ર બોઝનું તેમના ૧૬૦મા જન્મદિવસ ટાણે રસપ્રદ રીતે સન્માન થયું છે. બ્રિટનમાં ૫૦ પાઉન્ડની નવી નોટની ડિઝાઈન...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે યોજાયેલી ધર્મસભામાં બુલંદ અવાજે માગ કરવામાં આવી હતી કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જમીનનો...
રામમંદિર નિર્માણની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ધર્મસભાનું આયોજન થયું છે તે પૂર્વે અયોધ્યા - ફૈઝાબાદમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સમગ્ર શહેર જાણે...
આંદામાન-નિકોબારના જંગલોમાં આદિવાસીઓએ અમેરિકી પ્રવાસીને તીર વડે હુમલો કરી મારી નાંખ્યો હતો. નિકોબારના સેન્ટીનલ ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ ૨૭ વર્ષનો...
જમ્મુ કાશ્મીરમાં ભારે ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ૨૧મીએ રાત્રે વિધાનસભા ભંગ જાહેર કરી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા મુદ્દે સવારથી પોલિટિકલ ડ્રામાની શરૂઆત થઈ હતી. પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ...