
રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...
ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક નિર્ણાયક પગલાં ભરીને પાકિસ્તાન પર ભીંસ વધારી રહી છે. ભારતે પહેલાં પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો...
• મુંબઈ એર પોર્ટના રનવેનું સમારકામ• રજનીકાન્ત ૨૦૧૯ની ચૂંટણી નહીં લડે• ચીને તિબેટ સરહદે એરપોર્ટ બાંધ્યા• લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શક્ય• ‘મોદી ફરી વડા પ્રધાન બને તેવી આશા’• રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત...
નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રિઝર્વ બેંક સરકારને રૂ. ૨૮,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ તરીકે આપશે. રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મર્યાદિત ઓડિટ સમીક્ષાના આધારે અને હાલના આર્થિક મૂડી માળખાને લાગુ કર્યા બાદ બોર્ડે ૩૧ ડિસેમ્બર,...

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કમર કસી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રવાસે...
સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય...
બિકાનેર જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રોબર્ટ વાડરાની કંપનીની ૪.૬૨ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં રોબર્ટ...

આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર કરેલો આતંકી હુમલો છેલ્લા પાંચ વર્ષમાં ૧૨મો સૌથી મોટો હુમલો છે.

છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ...