ડિટર્જન્ટ પાવડરની કમાલઃ વસ્ત્રોને મચ્છરપ્રુફ બનાવી દેશે

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

ભારતીય બનાવટના એલ્યુમિનિયમ વાસણોના ઉપયોગ સામે અમેરિકી સત્તાવાળાની ચેતવણી

 અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રિઝર્વ બેંક સરકારને રૂ. ૨૮,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ તરીકે આપશે. રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મર્યાદિત ઓડિટ સમીક્ષાના આધારે અને હાલના આર્થિક મૂડી માળખાને લાગુ કર્યા બાદ બોર્ડે ૩૧ ડિસેમ્બર,...

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કમર કસી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રવાસે...

સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય...

બિકાનેર જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રોબર્ટ વાડરાની કંપનીની ૪.૬૨ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં રોબર્ટ...

છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં આત્મઘાતી હુમલા પછી પાકિસ્તાન સરકાર અને મીડિયાનો વધુ એક શરમજનક ચહેરો ખુલ્લો પડ્યો છે. પાક. મીડિયાની સ્થિતિ તો એટલી...

ઈલિંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્માએ કાશ્મીરના પુલવામા ખાતે ત્રાસવાદી હુમલામાં ૪૨ સુરક્ષા જવાનોની શહીદી અંગે દિલસોજી વ્યક્ત કરવા સાથે હુમલાખોરોની કડક...

લિકર બેરન વિજય માલ્યાએ હોમ સેક્રેટરી અને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મની લોન્ડરિંગ અને કાવતરાના કેસમાં ભારતમાં તેમની સામે થઈ રહેલા આક્ષેપોનો સામનો...

પુલવામા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર પાકિસ્તાનના રાવલપીંડી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં બેસીને આતંકીઓને કમાન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter