મોદીએ હીરાબાની સલાહ ગાંઠે બાંધીઃ ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...

22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન હેઠળ તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી દેશમાં ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ સોમવારે આંધ્રનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સવારે બરાબર ૯.૨૭ કલાકે પીએસએલવી રોકેટને ભારતનાં ડિફેન્સ સેટેલાઇટ...

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સોમવારે અનેક ફેસબુક અકાઉન્ટ અને પેજ હટાવી દીધાં...

યુકેના બર્કશાયરના નિવાસી પરિવારની છતના ભંડકિયામાંથી મળી આવેલા ‘મૈસૂરના વાઘ’ તરીકે પ્રસિદ્ધ રાજવી ટીપુ સુલતાનના શસ્ત્રોના દુર્લભ ખજાનાની કરાયેલી હરાજીની...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં...

જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો છે. નાણાંપ્રધાન જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં તેણે કેસરિયો ધારણ કર્યો હતો. ઘણા લાંબા...

ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા,...

• મેહુલ ચોકસીની ભારત ન આવવા બહાનાબાજી• અલકાયદા દ્વારા ભયાનક હુમલાનો ભય• જોધપુરમાં અસ્થિ બેંકનો પ્રારંભ• બોર્ડિંગ પાસમાં મોદી-રૂપાણીની તસવીરથી વિવાદ• કર્ણાટકમાં આઈટી દ્વારા કરોડોની વિદેશી સંપત્તિ જપ્ત• યેદિયુરપ્પાએ ભાજપને રૂ. ૧૮૦૦ કરોડ લાંચ આપી?•...

 શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter