ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

ભારતમાં આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પૂર્વ બ્રિટિશ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદ્ભૂત રાજકીય નેતા’ અને ‘વિસ્ફોટક...

યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...

ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવિની પટેલે પોતાના દર્દીઓ તેમની મુશ્કેલીઓ અને મૂંઝવણો તેમજ તેના ઉપાયો અને અટકાવવાના પ્રયાસો વિશે સરળતાથી સમજી શકે તે માટે યુટ્યૂબ મારફત...

દેશના બિઝનેસમેન મુકેશ અંબાણી પરિવારમાં પુત્રી ઇશા અંબાણીનાં લગ્નના ત્રણ મહિના પછી મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્નની શરણાઈઓ ગૂંજવા લાગી છે. લગ્નને થોડા દિવસો બાકી છે તે પહેલાં સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝમાં આકાશ-શ્લોકા મહેતાની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ...

ઇડીએ રવિવારે આઈસીઆઈસીઆઈ- વીડિયોકોન લોન છેતરપિંડી મામલે મેટ્રિક્સ જૂથના માલિક નિશાંત કનોડિયાની મુંબઈની ઓફિસમાં પ્રથમ વાર પૂછપરછ કરી હતી. નિશાંત એસ્સાર જૂથના ચેરમેન રવિ રઇયાના જમાઈ છે. તેમના લગ્ન રવિ રુઇયાની પુત્રી સ્મિતિ રુઇયા સાથે થયાં છે. મેટ્રિક્સ...

સરકારે પહેલીએ પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયાની રાજ્ય સંચાલિત બેન્ક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેનપદે વરણી કરી હતી. ૧લી એપ્રિલથી બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું વિલિનીકરણ અમલી બનવા જઈ રહ્યું હોવાથી બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા ક્રમે...

• એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘જયહિંદ’• બાગી કોંગ્રેસી ધારાસભ્યનું રાજીનામું• અદાણી પાવરના પ્રોજેક્ટને મંજૂરી • ૯૦ સરકારી વેબસાઈટ્સ હેક કરવા પ્રયાસ• ચિદમ્બરમે ગંગાસફાઈ વખાણી• રાહુલ ગાંધીની સંપત્તિમાં ઝડપી વધારો• ઉ. પ્રદેશના સાંસદ સાવિત્રીબાઈ કોંગ્રેસમાં•...

અબુધાબીમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)ની બે દિવસીય બેઠકમાં કાશ્મીર પર પસાર કરાયેલા ઠરાવનો ઉગ્ર વિરોધ કરતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને કાશ્મીરનો મુદ્દો ભારતની આંતરિક બાબત છે. ઓઆઇસીના...

 પોતાની પત્નીને છોડીને જતાં રહેતા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ કેન્દ્ર સરકારે ચોથીએ રદ કર્યાંનું જાહેર કર્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ચોથીએ કહ્યું હતું કે, આ બાબતે તપાસ કરી રહેલી ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સીએ એનઆરઆઈ લગ્નના...

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદી સંગઠન જમાત એ ઇસ્લામી પર કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ છેલ્લા ૩ દિવસમાં સંગઠનના નેતાઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલીએ જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ લાદ્યા પછી બીજીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter