મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી રામલલાના લલાટે સૂર્યતિલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતે ગાળિયો મજબૂત કસવામાં ભારતને સફળતા સાંપડી છે. ભારતે રજૂ કરેલા વિવિધ...

નર્મદા મૈયાનું પાણી તો પારસમણિ છે એ જ્યાં પહોંચશે ત્યાં સોનું પાકશે. નર્મદાનાં નીરથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના...

યુકે ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ભાગરુપે BFI નેશનલ આર્કાઈવ્ઝ દ્વારા હિમાંશુ રાયના ૧૯૨૮ના પ્રોડક્શન ‘Shiraz ’ નું પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. આ સાયલન્ટ ફિલ્મનું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના પગલે ચીનને ફરી એક વખત ભારત સાથે સૌહાર્દપૂર્ણ રીતે વાત કરવાની ફરજ પડી છે. ચીને તાજેતરમાં જ જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નાથુ લા રૂટ ખોલવા મુદ્દે ચર્ચા કરવાની ઓફર કરી છે. ચીને જણાવ્યું છે કે, આ...

ધ બ્લુ વ્હેલ ગેમ પ્રકરણે દાખલ થયેલી અરજી પરની સુનાવણીમાં ફેસબુક અને ગુગલ એમ બંને કંપનીઓને મુંબઈ હાઇ કોર્ટે એક અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસ ૧૪મીએ ફેસબુક અને ગૂગલના ભારતના સરનામા પર મળી હોવાથી જવાબ આપવા માટે બંને કંપનીઓએ...

સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે જેલમાં કેદ આસારામને ૧૪મી સપ્ટેમ્બરે જોધપુરની એસસી-એસટી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટથી પરત ફરતી વખતે મીડિયાએ અખાડા પરિષદ...

કાશ્મીરમાં સેનાના જવાનોએ લશ્કરે તોઇબાના કમાન્ડર અબુ ઇસ્માઇલ સહિત બે આતંકવાદીને ઠાર માર્યા છે. અમરનાથ યાત્રીઓ પર ૧૦મી જુલાઈએ થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ...

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે જો તમે એક હિન્દુ સંયુક્ત પરિવારમાં રહો છો અને તમે આ દરમિયાન પરિવારની મિલકત પર હક દાવો માગવાનો પ્રયાસ કરો છો તો જાણી લો કે તમારે સાબિત કરવું પડશે કે આ મિલકત તમે જાતે ખરીદી છે. તે તમારા પૂર્વજોની...

દેશ અને દેશનાં લોકો માટે વિચારવાનો સમય કોની પાસે છે? પરંતુ એક એવા માણસ પણ છે જેનામાં દેશપ્રેમ જાગ્યો અને તે કરોડોની નોકરી છોડીને સ્વદેશ પરત આવી ગયા. ૨૯...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ...



to the free, weekly Gujarat Samachar email newsletter