ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

 પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...

ફિલ્મઉદ્યોગને પાઇરસીને કારણે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રોપઆઉટ ગુજરાતી છોકરો આશાનું કિરણ બનીને ઉભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા...

પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

પાટનગર નવી દિલ્હીમાં આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અનાવરણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અસુરોને...

આઇસીઆઇસીઆઇ – વીડિયોકોનને રૂ. ૩,૨૫૦ કરોડના ધિરાણ કેસમાં મની લોન્ડરિંગ કાયદાના ભંગના સંદર્ભમાં તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રસ્થાપિત કરી ચૂકી છે કે બેન્કના પૂર્વ ચેરમેન ચંદા કોચર અને તેમનો પરિવાર રૂ. ૫૦૦ કરોડની લાંચની રકમ મેળવી ચૂક્યો છે. ઇડીએ...

જમ્મુ બસ સ્ટેન્ડ પર આઠમીએ ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ...

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો માર્ગ અપનાવ્યો છે અને મધ્યસ્થી માટે નિવૃત્ત જજ ઇબ્રાહિમ ખલીફુલ્લાના વડપણમાં ૩ સભ્યોની સમિતિ રચી છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. જોકે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશિલા મૂકી હતી. મોદીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter