અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

અમેરિકામાં ઓબામા શાસન દરમિયાન લાગુ કરાયેલા નિયમનો સૌથી મોટો લાભ મેળવનાર ભારતીય મહિલાઓને સીધી અસર કરે તેવો નિર્ણય ટ્રમ્પ સરકાર દ્વારા લેવાઈ રહ્યો છે. ટ્રમ્પ...

ભારતમાં બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને લંડન ભાગી ગયેલા વિજય માલ્યા દિલ્હી આવે ત્યારે તેની અટકાયત ન કરવી તેવું સીબીઆઈએ નવેમ્બર ૨૦૧૫માં રેકર્ડ પર...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...

ભારતના ફ્રાન્સ સાથે રૂ. ૫૮ હજાર કરોડના રાફેલ સોદા અંગે ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાંસવા ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં રાફેલ સોદા અંગે વાતચીતમાં ભારત સરકારે ફ્રાન્સના...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ તરફથી આનંદમૂર્તિ અને પ્રખ્યાત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, ઉદારમૂર્તિ સાહિત્યકાર અને લોકસાહિત્યના મર્મી સુરેન ઠાકર ‘મેહુલ’...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૯મીએ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાકને ૩ વર્ષ જેલની સજાલાયક અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં...

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે ૧૯મીએ લોકો સંઘના વડા મોહન ભાગવતને લોકોએ ચિઠ્ઠીઓનાં માધ્યમથી સવાલો પૂછયા હતા. ભાગવતે આ સવાલ...

ભારતીય નાગરિકે અમેરિકન વિઝા મેળવવા ઇચ્છતા લોકો સમક્ષ પોતાની જાતને યુએસ ઇમિગ્રેશન સર્વિસના કર્મચારી દર્શાવી ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકોને છેતર્યા હોવાનો ગુનો તાજેતરમાં કબૂલ કર્યો હતો. અમેરિકામાં કાયદેસર રીતે વસતો...

ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની...



to the free, weekly Gujarat Samachar email newsletter