
કેન્યામાં જન્મેલી બ્રિટિશ નાગરિક આરતી ધીર અને તેના સાથીદાર કંવલજીત રાયજાદાને સૌરાષ્ટ્રના પોરબંદરના ૧૨ વર્ષીય અનાથ બાળક ગોપાલને દત્તક લઈ તેની કરોડો રુપિયાના...
પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...
ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

કેન્યામાં જન્મેલી બ્રિટિશ નાગરિક આરતી ધીર અને તેના સાથીદાર કંવલજીત રાયજાદાને સૌરાષ્ટ્રના પોરબંદરના ૧૨ વર્ષીય અનાથ બાળક ગોપાલને દત્તક લઈ તેની કરોડો રુપિયાના...

જાંબાઝ કાશ્મીરી યુવક નઝીર અહમદ વાણી એક એવો યુવાન છે, જે એક સમયે આતંકી હતો, ભારતીય સુરક્ષા દળો સામે લડતો હતો. લોકોમાં ભય - આતંક ફેલાવવા સતત સક્રિય રહેતો...

‘ઉડાન’ યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી...

ગુજરાતના પૂર્વ પ્રધાન હરેન પંડ્યાની હત્યાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ નવેસરથી કરવાની માગણી કરાઈ છે. એનજીઓ સીપીઆઇએલ દ્વારા સુપ્રીમમાં દાખલ કરાયેલી અરજીમાં...

લંડનમાં આયોજિત ઈવીએમ હેકાથોનમાં ભારતીય અને અમેરિકા સ્થિત સાયબર એક્સ્પર્ટ સૈયદ શુજા દ્વારા કરાયેલા દાવા બાદ ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર સવાલો વચ્ચે ૨૪મીએ...

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અવકાશ કેન્દ્રેથી દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ ‘કલામસેટ’ને ૨૫મીએ અવકાશમાં તરતો મૂક્યો હતો. પીએસએલવી...

વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ના ગુજરાતી નિર્માતા ભરતભાઈ પટેલે ફિલ્મ અભિનેત્રી સની લિયોનીને કાયદેસર નોટિસ ફટકારી છે કે, આ ફિલ્મ માટે સની...

ભારતીયોના આહારની પસંદ-નાપસંદ અંગે તાજેતરમાં થયેલા અભ્યાસના તારણ અનુસાર ૬૦ ટકા લોકો ભોજનમાં શાકાહાર પસંદ કરે છે અને નોનવેજ છોડવા માગે છે. ગ્લોબલ રિસર્ચ...
કેન્દ્ર સરકારે ૧૭મીએ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના ગાંધી પીસ પ્રાઇઝ માટે પસંદ થયેલા વિજેતાઓના નામોની જાહેરાત કરી હતી. છેલ્લે ૨૦૧૪માં ભારતીય અવકાશ સંસોધન સંગઠન – ઈસરોને આ સન્માન અપાયું હતું. વર્ષ ૨૦૧૫ના ગાંધી પીસ પ્રાઇઝ માટે કન્યાકુમારીમાં ગ્રામીણ...

ગત લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે લોકપાલની નિમણૂક કરવા પર પણ ભાર મૂક્યો હતો. જોકે સરકારનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે છતાં સરકાર લોકપાલની પસંદગી નથી. જેથી...