અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટોચના અભિનેતા નાના પાટેકર સામે પોતાનું શોષણ કર્યાનો આક્ષેપ કરતાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. હવે આ જ વંટોળે...

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી...

ભારત અને રશિયા વચ્ચે પાટનગર દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર...

કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહે ૨૯મીએ સંકેતો આપ્યા હતા કે પાકિસ્તાન સામે તાજતેરમાં જ સર્જિકલ સ્ટ્રાઇક જેવું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. રાજનાથે કહ્યું...

હાર્વડ યુનિવર્સિટીના ભારતીય પ્રોફેસર ગીતા ગોપીનાથની આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ મોરી ઓબ્સ્ટફેલ્ડનું સ્થાન લેશે....

વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થયા અને જસ્ટિસ રંજન ગોગઈ તેમના અનુગામી બનશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાના...

૧૯૭૦ના દાયકામાં તમિલનાડુના નેલ્લઈ સ્થિત એક મંદિરમાંથી ચોરાયેલી ૧૬મી સદીની આશરે ૫૦૦ વર્ષ જૂની નટરાજની મૂર્તિ ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાંથી મળી આવી છે. અહેવાલ...

નરેન્દ્ર મોદી અને ભાજપ અવાર નવાર પ્રિયંકાપતિ રોબર્ટ વાડ્રાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરે છે. જોકે હજુ સુધી વાડ્રા વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી કરાઈ નથી. આ સ્થિતિ વચ્ચે વાડ્રાએ પણ મોદી સરકારને પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે જો કોઈપણ પુરાવા...



to the free, weekly Gujarat Samachar email newsletter