અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

હત્યાના બે મામલામાં દોષી જાહેર થયેલાં રામપાલને હિસારની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. મંગળવારે બપોરે ચુકાદો સંભળાવતા કોર્ટે રામપાલને મરે નહીં ત્યાં...

સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે,...

ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન (INSA UK) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનો કાર્યક્રમ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે યોજાયો હતો. દેશની વિવિધ...

મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી...

વિશ્વના સૌથી મોટા ઓઇલ નિકાસકર્તા સાઉદી અરેબિયા નવેમ્બરમાં ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપશે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તે નવેમ્બરથી ઓઇલનું ઉત્પાદન વધારશે. ચાર નવેમ્બરથી...

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ એવા બિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ૧૦મીએ સવારે ૧૧ વાગ્યે ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં...

યૌન ઉત્પીડન અને રેપનો ભોગ બનેલી મહિલાઓ માટે આપવીતી રજૂ કરવા સોશિયલ મીડિયાપર શરૂ કરાયેલી #Metoo movementથી દેશ વિદેશોમાં ખળભળાટ મચ્યા પછી હવે ભારતના બોલિવૂડ...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય અમેરિકન રાજદૂત નિકી હેલીએ તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ૪૬ વર્ષીય હેલીનું રાજીનામું સ્વીકારી લીધું...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથીથી ભારતના બે દિવસીય પ્રવાસે હતા. ચોથીએ તેઓ સાંજે તેઓ ભારત આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું....



to the free, weekly Gujarat Samachar email newsletter