અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

સમગ્ર વિશ્વમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. ભારતીય બંધારણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના શાસન દસ્તાવેજ તરીકે ગવર્મેન્ટ ઓફ...

અમેરિકાના ધાર્મિક જૂથોમાં હિન્દુ સમુદાય કોલેજ ડિગ્રીના આધારે સૌથી શિક્ષિત સમુદાય છે. ત્યાર પછીના ક્રમે યુનિટેરિયન યુનિવર્સલિસ્ટ, યહુદી અને એપ્સીકોપલ છે. આ...

પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશ સાથે નહેરુ-ગાંધી પરિવારના ૧૧મા સભ્યે રાજકારણમાં પદાર્પણ કર્યું છે. મોતીલાલ નેહરુ ૧૯૧૯-૨૦ અને ૧૯૨૮-૨૯ દરમિયાન કોંગ્રેસના...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢમાં વચન આપ્યું હતું કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દેશના પ્રત્યેક ગરીબને લઘુતમ વેતન આપવામાં...

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડીને ઇમિગ્રેશન અને વિસા નિયમોના ભંગ બદલ ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક...

યુએસના કેન્ટકી સ્ટેટના લૂઇસવિલે સિટીમાં કેટલાક તોફાની તત્વોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશીને તોડફોડ કરતાં હરિભક્તોમાં આક્રોશ સાથે ચિંતાની લાગણી...

આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા શરૂ કરાયેલી એક સ્વતંત્ર તપાસે બેંકની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પૂર્વ સીઇઓ ચંદા કોચરને દોષી ઠેરવ્યા છે. તપાસનો રિપોર્ટ ૩૦મીએ જસ્ટિસ (નિવૃત્ત) બી. એન. શ્રીકૃષ્ણે...

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિનો દાવો છે કે પક્ષે છત્તીસગઢમાં જે લઘુતમ આવક ગેરંટી યોજનાની જાહેરાત કરી છે તેનાથી ત્રણ કરોડ ગરીબ...

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ ઉત્તર પ્રદેશની બધી...

શહેરમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ–૨૦૧૯માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૩૦ વિદેશવાસી ભારતીયોને પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વિદેશ...



to the free, weekly Gujarat Samachar email newsletter