અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વેપાર નીતિ સામે પ્રશ્નો ઉઠાવતાં ૧૧મી જૂને કહ્યું હતું કે ભારત કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર ૧૦૦ ટકા સુધીની આયાત...

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રૂ. ૧૮ કરોડના ખર્ચે મણિનગર ગાદી સંસ્થાને નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીના હસ્તે આ મંદિર ખુલ્લું મૂકવામાં...

અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...

ચીન અને રશિયાની આગેવાની હેઠળ દસમી અને અગિયારમી જૂને યોજાયેલા ૧૮મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં આ બંને સહિતના આઠ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન,...

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કિડનીની બીમારી વકરતાં ૧૧મી જૂને નવી દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વાજપેયીજને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ...

મધ્ય પ્રદેશના સુવિખ્યાત અધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને ૧૨મી જૂને આત્મહત્યા કરી લીધી છે. તેમની સુસાઈડ નોટમાં દુનિયાથી હારી થાકી...

માઓવાદીઓ દ્વારા હત્યાના ષડયંત્રના અહેવાલોને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલામતી વધુ મજબૂત કરાશે તેમ ગૃહ મંત્રાલયે ૧૧મીએ જણાવ્યું છે. વિપક્ષોએ આ અહેવાલોને...

બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલના વડપણમાં અંગ્રેજો સામે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળી હતી. જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા...

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના યુવકોને નોકરીની લાલચ આપી ઠગતું દિલ્હીનું કોલ સેન્ટર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી શાઈન ડોટ કોમ કંપનીના મેનેજર સહિત આઠની દસમીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓએ સિંગાપુરમાં આવેલી નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (એનટીયુ)માં...



to the free, weekly Gujarat Samachar email newsletter