અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી પ્રવીણ વર્ગીસની હત્યા પછી વિદ્યાર્થીનો પરિવાર છેલ્લા ચાર વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યો હતો. હવે આ પરિવારને ન્યાયની આશા આપતાં કોર્ટે સધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના ગાગી બેથુનેને ૧૭મી જૂને દોષિત ઠેરવ્યો હતો. ૨૦૧૪માં...

 જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કલામપોરામાં સેનાના જવાન ઔરંગઝેબનાં અપહરણ હત્યા કરાઈ હતી. હિઝબુલ મુજાહિદ્દીનના ખતરનાક આતંકવાદી સમીર ટાઇગર સહિત બે આતંકીના...

યુકે ખાતેની ભારતીય વિદ્યાર્થીઓની સંસ્થા નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમ્ની યુનિયન (NISAU) ના ચેરમેન સનમ અરોરાએ જણાવ્યું હતું કે સૌ પહેલા તો વિદ્યાર્થીઓના...

બ્રેક્ઝિટ બાદ દ્વિપક્ષીય વ્યાપાર ભાગીદારીમાં વૈશ્વિક અર્થતંત્રને આકાર આપવાનું સામર્થ્ય છે તેવા સંદેશા સાથે લંડનમાં ૧૮ જૂનને સોમવારે પ્રથમ યુકે-ઈન્ડિયા...

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું...

દુબઈની જે ડબલ્યુ મેરિયટ માર્કિસ હોટેલમાં કામ કરનારો સેલિબ્રિટી શેફ (મહત્ત્વના રસોઈયા) અતુલ કોચરને તેમના એક ટ્વિટ અંગે નોકરીમાંથી છુટા કરી દેવાયા છે. કોચરે પ્રિયંકા ચોપરાના ક્વાન્ટિકોમાં દર્શાવાયેલી ભારતીયોની આતંકી છબી અંગે ફરી ટ્વિટ કરીને વિરોધ...

જમ્મુ-કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મંગળવારે રાત્રે પાકિસ્તાની રેન્જરો દ્વારા કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના કરાયેલા ફાયરિંગમાં બીએસએફના...

માફિયા અબુ સાલેમે ભારત સરકાર તેના કેસમાં પ્રત્યર્પણ સંધિનો અને માનવ અધિકારનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરી પોર્ટુગલ કોર્ટમાં અરજી કરી તેને પાછો પોર્ટુગલ...

મોદી સરકારે મધ્યમવર્ગને પોસાય તેવાં મકાનોને વેગ આપવા માટે બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મિડલ ઇન્કમ ગ્રૂપ (એમઆઈજી) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ...

અંગુસ રેઈડ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં કરેલા સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, ૭૫ ટકા કેનેડિયનને વડા પ્રદાન નરેન્દ્ર મોદી વશે કંઈ ખબર જ નથી, જ્યાર જી-૭ લીડર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter