અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં...

વર્ષ ૨૦૧૮ શરૂ જ થયું છે ત્યાં ભારતમાં એક મોટો વિમાન અકસ્માત થતાં બચી ગયો હતો. લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે કોકપિટમાં જ મારપિટ...

ભારતે ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું...

ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં એવા અહેવાલો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. ગયા મહિને જ આશરે એક કિમી સુધી ચીની...

હાથથી બનેલા પેઇન્ટિંગ્સ તો તમે ઘણા જોયા હશે પણ હૈદરાબાદની યુવતી જ્હાન્વી માગંતીએ પગથી વિશ્વનું સૌથી મોટું ૧૪૦ સ્કવેર મીટરનું પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. ૧૮...

હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાનાં એક ગામ મલાણાનાં લોકો સ્વયંને સિકંદરના વંશજ માને છે. અહીં રહેનારા ઘણા લોકોની શકલ-સુરત ગ્રીસવાસીઓ જેવી છે. આથી આ ગામને હિમાલયનું...

પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે. 

પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...

પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા....

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર કૃત ‘પોસ્ટ ઓફિસ’ સાબરમતી ગાંધી આશ્રમની આર્કાઈવ્સમાં પહોંચી ગઈ છે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના...



to the free, weekly Gujarat Samachar email newsletter