129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ...

ભારતીય બેંકોના નાણા લઇ ફરાર બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે સુનાવણી વચ્ચે બ્રિટિશ કોર્ટે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કરાયેલી બે વધુ પ્રત્યાર્પણ વિનંતીની અરજીઓ તાજેતરમાં નકારી હતી. વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટના જજોએ દિલ્હીની તિહાર...

મારી દીકરીઓ જ્યારે શાળાએ જાય ત્યારે તેમને સિક્યુરિટી ગાર્ડ્સની ચોકી હેઠળના ગેટમાં થઈને પસાર થવું પડે છે. ૨૧મી સદીના લંડનમાં એન્ટ-સેમિટિઝમના જોખમને ધ્યાનમાં...

તા. ૧ઃ રૂ. ૨૦૦૦ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે. ‘ઈન્ડિયા ટુડે’ નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન...

એક મેગેઝિન દ્વારા ધર્માંતરણ અંગે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પછી કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ધમાંતર એ દેશ માટે સૌથી વધુ ખતરનાક છે. એક મેગેઝિને કેરળમાં આ અંગે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેની તપાસ કરીને દોષિતોની સામે...

ગુનામાં સંડોવાયેલા અને દાગી નેતાઓ ઉપર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકવા અંગે સુપ્રીમે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને જવાબ આપવા કહ્યું હતું. આ અંગે થયેલી એક અરજીની સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દાગી નેતાઓ સામેના કેસ ફાસ્ટ ટ્રેક...

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના ઉંચહાર પ્લાન્ટમાં મંગળવારે એક બોઈલર ફાટયા પછી લાગેલી આગમાં ૧૨નાં મૃત્યુ થયાં છે અને...

આફ્રિકામાં એશિયન બિઝનેસમેનની લૂંટ અને તેમની ગોળી મારીને હત્યાના સમાચારો વધી રહ્યા છે. જોકે સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં તાજેતરમાં નિર્દોષ...

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૪૩૧ જેટલા પાકિસ્તાની નાગરિકો, જે પૈકી મોટાભાગના હિન્દુ છે તેમને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે. હવે તેઓ દેશમાં પાન કાર્ડ, આધાર નંબર મેળવી શકશે, તેમજ સંપત્તિ પણ ખરીદી શકશે. ભારત અને પાકિસ્તાન...

ઇટાલીના વડા પ્રધાન પાઓલો જેન્ટીલોની સોમવારે ભારત પહોંચ્યા હતા. ૧૦ વર્ષ પછી ઇટાલીના કોઈ વડા પ્રધાન ભારતના પ્રવાસે આવ્યા છે. અગાઉ ૨૦૦૭માં ઇટાલીના તત્કાલીન...



to the free, weekly Gujarat Samachar email newsletter