અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વડા મથકે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે દેશમાં...

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)ની ૯૦મી એજીએમ ‘ઈન્ડિયન બિઝનેસ ઈન એ ન્યુ ઈન્ડિયા થીમ હેઠળ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાઈ હતી. જેના સેશનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું.

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ગુજરાતી સાહિત્યકાર ડો. બળવંત જાનીએ ઉમેદવારી નોંધાવી છે. ૧૯૫૪માં સ્થપાયેલી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી કેન્દ્ર સરકારના...

ગુજરાતમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત વિજય હાંસલ કરીને ૨૨ વર્ષના શાસન પછી પણ સત્તા જાળવી છે. અલબત્ત, વર્ષ ૨૦૧૨ની (૧૧૫ બેઠકોની) સરખામણીએ આ વખતે...

ભારતીય વિસ્તારો પર દાવો બતાવીને વારંવાર ઘુસણખોરી કરનાર ચીન ટેક્નિકલ ખરાબીને કારણે સરહદ પાર કરીને તેના પ્રદેશમાં ઘુસી ગયેલા ભારતીય ડ્રોન મામલે રાતું પીળું...

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે સોમવારે પોતાના નવા અધ્યક્ષની પચારિક જાહેરાત કરી દીધી હતી. રાહુલ ગાંધીને કોંગ્રેસના આગામી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા...

ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહનો મૃતદેહ દસમીએ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. ૮૪ વર્ષના સંતોક સિંહ પૌત્ર જસપ્રીતને મળવા અમદાવાદ આવ્યા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સાતમી ડિસેમ્બરે કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું...

લંડનના સૌથી મોટા અને સૌથી સફળ સ્વતંત્ર હોલસેલર્સ પૈકીના એક ધામેચા કેશ એન્ડ કેરીએ ક્રિસમસ ફેસ્ટિવલની આવી રહેલી સીઝન પહેલા એવોર્ડ વિજેતા ગોવા પ્રિમિયમ બીયરના...

ભારતીય હાઈ કમિશને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સહયોગમાં શીખ ધર્મના ૧૦મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીની ૩૫૦મી જન્મજયંતીએ સાત ડિસેમ્બરે હાઉસ...



to the free, weekly Gujarat Samachar email newsletter