અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

 ભારતમાં દલિતો પર થતાં કથિત અત્યાચારોના વિરોધમાં શનિવાર ૨૦ જાન્યુઆરીએ લંડનસ્થિત દક્ષિણ એશિયન લોકો અને માનવાધિકાર જૂથો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. લંડન...

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમાતા તેમનો અભિવાદન સમારોહ ભાજપના અમદાવાદના પ્રદેશ કાર્યાલય પર યોજવામાં આવ્યો...

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરીનાં રોજ દેશમાં રાષ્ટ્રપતિનાં હસ્તે બાળ વીરતા પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી સમૃદ્ધિ સુશીલ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર માટે દેશભરમાંથી માત્ર ૧૮ સાહસિક બાળકોની પસંદગી કરવામાં...

સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ નામ સાથે દેશમાં ફિલ્મ રિલીઝ કરવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી છે તો બીજી તરફ આ ચુકાદા પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...

પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની ગળું દબાવી નિર્દય હત્યા કરવાના કેસમાં ૫૦ વર્ષીય આરોપી અને ફેક્ટરી વર્કર અશ્વિન દાઉદીઆએ હત્યાનો આરોપ નકાર્યો છે. અશ્વિન દાઉદીઆને...

સેન્ટ્રલ લંડનમાં સ્ટ્રેન્ડ નજીક ક્રેવન સ્ટ્રીટ પર મંગળવારે વહેલી પરોઢે ૨.૦૦ વાગે ગેસની મેઈનલાઈનમાં લીકેજની ઘટના બની હતી. ગેસ ગળતરને લીધે આ વિસ્તારની હોટલ...

મંગળવાર, ૯ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) સંમેલનમાં લોર્ડ પોપટ, પ્રીતિ પટેલ MP અને લોર્ડ રાજ લુમ્બા સહિત યુકેના કેટલાંક...

બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા યુકેના ડાયસ્પોરાએ તેમના પરિવારોને વિઝિટ વિઝાની આપોઆપ મંજૂરી માટે સરકારને અલગ વિઝા કેટેગરી ઉભી કરવાની માગણી સાથે નવી પિટિશન હાથ...

દિલ્હી રાજ્યની શાસનધુરા સંભાળતી કેજરીવાલ સરકારને આંચકો આપે તેવી એક ઘટનામાં કેન્દ્રીય ચૂંટણી પંચે કથિત રીતે ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના પદ) ધરાવતાં આમ આદમી પાર્ટી...



to the free, weekly Gujarat Samachar email newsletter