ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI)એ જણાવ્યું છે કે, એનઆરઆઈ અને પીઆઈઓ માટે બેન્ક એકાઉન્ટ સાથે તથા અન્ય સેવાઓ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત નથી. યુઆઈડીએઆઈએ વિવિધ એજન્સીઓને એનઆરઆઈ અને પીઆઈઓની સ્થિતિની પુષ્ટિ માટે એક વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપ્યો...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI)એ જણાવ્યું છે કે, એનઆરઆઈ અને પીઆઈઓ માટે બેન્ક એકાઉન્ટ સાથે તથા અન્ય સેવાઓ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત નથી. યુઆઈડીએઆઈએ વિવિધ એજન્સીઓને એનઆરઆઈ અને પીઆઈઓની સ્થિતિની પુષ્ટિ માટે એક વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપ્યો...
આતંકવાદી ગ્રુપ લશ્કરે તોયબાનો સ્થાપક અને મુંબઇ હુમલાનો ભેજાંબાજ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદમાંથી છૂટતાં જ તેણે એક વીડિયો સંદેશમાં...
સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...
માનીતી ચેરિટી સંસ્થા ફૂડ ફોર લાઈફ વૃંદાવન (FFLV)ને ભરપૂર સપોર્ટ આપવા સાથે મહેનતપૂર્ણ કામગીરી બજાવનારા સમર્થકોનો આભાર માનવા, કદર કરવા અને મનોરંજન કરવાનો...
યુરોપની દુકાનોમાં ચરસના વેચાણને સંબંધિત એશટ્રે અને ચિલમ સહિતની ચીજવસ્તુઓ પર હિન્દુઓની ધાર્મિક આસ્થારુપ ગણેશજીનું ચિત્ર લગાવાતા હિન્દુઓ રોષે ભરાયા છે. તેમણે...
બ્રિટને વર્ષ ૨૦૧૬માં વિદેશી સહાયના તેના કુલ ૧૩.૪ બિલિયન પાઉન્ડના બજેટમાંથી ઈયુને ૧.૫ બિલિયન પાઉન્ડ ફાળા તરીકે મોકલ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૭૭...
વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી યુરોપિયન યુનિયન સિવાયના દેશોના નાગરિકો માટે નવી વિઝા નીતિ જાહેર કરી છે, જે અનુસાર ભારત સહિતના દેશોના નાગરિકોને મળતા વિઝાની સંખ્યા બમણી કરાશે. બ્રિટન વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સર્જનાત્મક ક્ષેત્રના નિષ્ણાત...
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સ્થાનિક અને વિદેશી કરન્સી ઇશ્યૂઅર રેટિંગને BAA3થી સુધારીને BAA2 કર્યું છે. મૂડીઝે હવે ભારતીય અર્થતંત્રને પોઝિટિવથી...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...
અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...