
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું...
મુંબઈના લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ૩૦મી ડિસેમ્બરે મોડી રાતે ભીષણ આગ લાગતાં અત્યાર ૧૪ લોકોનાં તુરંત જ મોત થયાં હતાં. અનેક લોકો ઘાયલોને અલગ...
પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવમાં ભીમા નદી નજીક ઉત્તર-પૂર્વમાં યુદ્ધ ખેલાયું હતું. લડાઈમાં પેશવા સામે અંગ્રેજો...
યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરમાં આપણને વિવિધ કળા અને કળાકારો જોવાં મળ્યા છે. જોકે, કથક ડાન્સર અને બ્રિટિશ આર્મી સાથે જોવા મળે તેની તો કલ્પના પણ કરી શકાતી નથી. બર્મિંગહામના...
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ન્યૂ યર ઓનર્સ લિસ્ટ ૨૦૧૮માં સ્પોર્ટ્સ સ્ટાર્સ, સેલેબ્રિટીઝ અને રાજકારણીઓ ઉપરાંત પોતાની કોમ્યુનિટીના ઉત્થાન માટે કાર્ય કરનારા સેંકડો...
ડેવોનમાં વૃદ્ધ લોકોની જીવનભરની બચતો સાથે છેતરપિંડી કરવામાં માહિર એશિયન મૂળના પાંચ પુરુષ અને એક સ્ત્રીની મની લોન્ડરિંગ ગેંગને હેરો ક્રાઉન કોર્ટે કુલ ૧૬...
બ્રિટનમાં અભ્યાસ કરતા ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૮ આનનંદદાયક બની રહેશે કારણકે ૧૧ જાન્યુઆરીથી નવા ઇમિગ્રેશન નિયમો અમલી બનતાં તેમને...
નાલંદા ઓપન યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં ૯૮ વર્ષીય રાજકુમાર વૈશ્યને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ છે. આ સાથે જ રાજકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટની...
બહુચર્ચિત ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં ચુકાદો આવી ગયો છે. આમાં પૂર્વ સંદેશવ્યવહાર પ્રધાન એ. રાજા અને ડીએમકે નેતા એમ. કે. કનિમોઝી જેવાં અનેક નામો સામેલ...
ભારતભરમાં ગાજેલા ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચુકાદો આપતાં સીબીઆઇની વિશેષ કોર્ટે ડીએમકેના એ. રાજા અને કનીમોઝી સહિત તમામ ૧૯ આરોપી-કંપનીને નિર્દોષ જાહેર કર્યા...