
આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકર રામમંદિર વિવાદમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરવા અયોધ્યા પહોંચે તે પહેલાં કેસના મહત્ત્વના પક્ષકાર એવા નિર્મોહી અખાડાએ...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકર રામમંદિર વિવાદમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરવા અયોધ્યા પહોંચે તે પહેલાં કેસના મહત્ત્વના પક્ષકાર એવા નિર્મોહી અખાડાએ...
ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય...
વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...
ઈયુ કમિશને બાસમતી ચોખાના ઉત્પાદકોને ચોખાની ખેતીમાં વપરાતા ટ્રાઈસાયક્લાઝોલ કેમિકલનું પ્રમાણ હાલના કાયદેસર માન્ય પ્રમાણથી ૧૦૦મા ભાગનું એટલે કે ૦.૦૧ ppm કરવાનો...
થેરેસા મે કેબિનેટમાં જુલાઈ ૨૦૧૬માં સામેલ થયાં પછી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલની વિદાય સાથે બ્રિટિશ રાજકારણના ઉચ્ચાસને બેસનારા પ્રથમ બ્રિટિશ...
ભારતમાં ૧૯૧૯માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડને યોગ્ય રીતે ઉજાગર કરવા અને યુકેના વડાપ્રધાન દ્વારા આ ઘટના અંગે માફીની માગણી સાથે વીરેન્દ્ર શર્મા MPએ પિટિશન...
કેળવણીકાર અને ભારતની આઝાદીના ચળવળકાર સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુકેની સરકારી સંસ્થા ઈંગ્લિશ હેરિટેજ દ્વારા વિમ્બલ્ડનમાં આવેલા તેમના મકાન...
લોર્ડ ભીખુ પારેખે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય મૂળના પ્રથમ સાંસદ દાદાભાઈ નવરોજીને ‘આદર્શ ડાયાસ્પોરિક સિટિઝન’ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. લોર્ડ પારેખે...
ભારતે લદાખમાં વિશ્વના સૌથી ઊંચા સ્થળે માર્ગ નિર્માણ કરીને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ચીનની સરહદ નજીક જ સાકાર થયેલા ૮૬ કિલોમીટર લાંબા આ રસ્તાની સૌથી વધુ...
ભારતમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાથી બાંગ્લાદેશનાં ખુલના વચ્ચે અઠવાડિયામાં એક વખત દોડનારી બંધન એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બાંગ્લાદેશના...