અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ રાજદ્વારી સંબંધોની...

ભારતીય સૈન્યએ પાકિસ્તાની સૈન્યના શસ્ત્ર વિરામ ભંગનો જવાબ આપતાં સોમવારે સાત પાકિસ્તાની સૈનિકોને અને જૈશ–એ–મહમદના છ ત્રાસવાદીઓને ઠાર માર્યાં હતાં. પાકિસ્તાનની...

ચોથી ડિસેમ્બરથી ચાલતી પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી બ્રિટનના જજે વિજય માલ્યાને બે એપ્રિલ સુધી જામીન આપી દીધા છે. કરોડોના...

શહેરી ટ્રાન્સપોર્ટ પોલિસી, પ્લાનિંગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંસ્થાકીય દ્વિપક્ષી સહકાર વિશે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) ભારતીય માર્ગ પરિવહન અને હાઈવેઝ...

મિલ હિલ વિસ્તારના બ્રોડવેમાં ૬ જાન્યુઆરીએ ત્રણ ટીનેજર્સ દ્વારા હત્યા કરાયેલા મૂળ ભારતીય દુકાનદાર વિજય પટેલના પરિવાર માટે ફંડરેઈઝિંગ પેજ મારફત ૨૮,૦૦૦ પાઉન્ડથી...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ આઠ જાન્યુઆરીએ કેબિનેટ રીશફલમાં ભારતીય મૂળના રાજકારણી અને ઇન્ફોસીસના સહસ્થાપક બિલિયોનેર એન.આર. નારાયણમૂર્તિના ૩૭ વર્ષીય જમાઇ...

બ્રિટન અને ભારત સરકાર વચ્ચે ચાવીરુપ સમજૂતીઓ આગળ વધારવા પર હસ્તાક્ષર કરાયા છે જેના પરિણામે યુકેસ્થિત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવા અને આંતરરાષ્ટ્રીય...

ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં ઐતિહાસિક અને આંચકારૂપ ગણાય તેવી એક ઘટનામાં સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે ગંભીર...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...

વર્તમાનકાળમાં કોઈ ‘ઈન્ડિયા લીગ’ શબ્દ સાંભળે તો ભારતની ક્રિકેટ માટેની ઈન્ડિયા પ્રીમિયર લીગ (IPL)નો જ વિચાર આવે. ભારતીય ઈતિહાસનો જાણકાર અથવા અભ્યાસી હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter