નવા વર્ષનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે સમૃદ્ધ અર્થતંત્ર નહિ તો પણ ઉજળા ભવિષ્ય અને અપાર તકની આશા રાખવી જરા પણ અસ્થાને નથી. ૨૮ દેશને સાંકળતા એક સર્વે અનુસાર ભારત જેવા ઉભરતા આર્થિક રાષ્ટ્રો માને છે કે ૨૦૧૭ની સરખામણીએ વૈશ્વિક અર્થતંત્ર વધુ મજબૂત બની...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
નવા વર્ષનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે સમૃદ્ધ અર્થતંત્ર નહિ તો પણ ઉજળા ભવિષ્ય અને અપાર તકની આશા રાખવી જરા પણ અસ્થાને નથી. ૨૮ દેશને સાંકળતા એક સર્વે અનુસાર ભારત જેવા ઉભરતા આર્થિક રાષ્ટ્રો માને છે કે ૨૦૧૭ની સરખામણીએ વૈશ્વિક અર્થતંત્ર વધુ મજબૂત બની...
૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...
બ્રિટિશ સરકારે ભારતવિરોધી છ સંગઠનો પર પ્રતિબંધ યથાવત રાખવાની જાહેરાત કરી છે. પ્રતિબંધનો સમયગાળો પુરો થવાના પગલે તે પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થામાં આઈઆઈએમમાં પ્રવેશ માટે લેવાયેલી કેટનું પરિણામ સોમવારે જાહેર થયું છે. જેમાં ગુજરાતના ૮૦ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ૯૯...
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૧ જાન્યુઆરીએ લંડનમાં ઈન્ડિયા-યુકે જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)નું...
રાંચી સીબીઆઇ કોર્ટ દ્વારા જનતાદળ(યુ)ના નેતા લાલુપ્રસાદ યાદવ પર બેનામી સંપત્તિ અને ચારાકાંડના આરોપની સુનાવણીઓ થઈ રહી છે. સુનાવણીમાં લાલુએ રમૂજવૃત્તિ સાથે...
ઓખી વાવાઝોડાંએ ૨૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ તોડયો છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આટલું અંતર કાપનારું ઓખી દેશનું પ્રથમ વાવાઝોડું છે. ઓખીને હવામાન વિભાગના...
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે. ટી. થોમસે તાજેતરમાં નિવેદન કર્યું હતું કે, આર્મી અને બંધારણ પછી આરએસએસને કારણે ભારતીયો સુરક્ષિત છે. આ નિવેદનને કારણે...
ભીમા-કોરેગાંવમાં થયેલી જાતિવાદી હિંસાના વિરોધમાં ચોથીએ મુંબઈમાં દલિત જૂથો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈ પોલીસે ગેરકાયદે જમાવબંધીનો ભંગ અને...
ભારતીય સુરક્ષા દળોએ સરહદ પારથી વિનાકારણ ઉશ્કેરણીજનક ગોળીબાર અને મોર્ટારમારો કરી રહેલી પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના...