અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

વેમ્બલી ખાતે ૧૮ નવેમ્બરે આયોજિત કલાશ્રમ કથક સ્પર્ધા (૨૧-૩૦ વયજૂથ)ના યુરોપિયન તબક્કામાં સોનિયા ચંદરીઆ ટિલ્લુ પ્રથમ વિજેતા બની હતી. હવે મુંબઈમાં ૨૧ ડિસેમ્બરે...

ભારતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનીતિન ગડકરીએ ગત સપ્તાહે લંડનમાં સરકારના ‘નમામિ ગંગે અભિયાન’ ગંગા શુદ્ધિકરણ મિશનમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્નોલોજીના સહયોગ માટે...

લિકર ટાયકૂન વિજય માલ્યા ભારતની સરકારી બેન્કો પાસેથી મેળવેલી ૯૦૦૦ કરોડ રુપિયા જેટલી લોન્સ પરત કરવાનો ઈરાદો કદી ધરાવતા ન હોવાની દલીલ ભારત સરકારના વકીલોએ...

ટ્રેડ મિશનની આગેવાની લઈ ભારત અને પાકિસ્તાનના પ્રવાસે જનારા સાદિક ખાન લંડનના સૌપ્રથમ મેયર બન્યા છે. તેમણે ત્રીજી ડિસેમ્બરે બે દેશના છ શહેરનો છ દિવસનો પ્રવાસ...

ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) કાઉન્સિલની બી કેટેગરીની ચૂંટણીમાં ભારત ફરીથી ચૂંટાઈ આવ્યું છે. જર્મની પછી બીજા ક્રમના સૌથી વધુ ૧૪૪ મત ભારતે મેળવ્યા...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૦૧૭માં ઈઝરાયેલની મુલાકાત લીધી ત્યારે ખરેખર ઐતિહાસિક મુલાકાત હતી. યહુદી રાષ્ટ્રની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય...

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ૩૩ વર્ષ પહેલાં બીજી અને ત્રીજી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ઝેરી ગેસકાંડ સર્જાયો હતો. ત્રણ દાયકાથી પણ વધુ સમય વીત્યા પછી ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીના સંકુલમાં ૩૪૬ ટન ઝેરી કચરો પડી રહ્યો છે, જેનાથી આજેય ખતરો છે.

જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ વિરુદ્ધ ભારતે કોઇ પુરાવા આપ્યા નથી તેમ પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ૩૦મી નવેમ્બરે કહ્યું હતું. આતંકી હાફિઝ...

વાવાઝોડું ‘ઓખી’ આખરે સાઉથ તામિલનાડુ અને કેરળ પર ત્રાટક્યું હતું, તોફાની અને ભારે વરસાદને કારણે ઠેરઠેર વૃક્ષો પડી ગયાં હતાં. વાવાઝોડું ‘ઓખી’ ચક્રવાતમાં...

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે થયેલા બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વર્ષે અહીં હજુ સુધીમાં ૨૦૫ આતંકીઓ માર્યા ગયા છે. છેલ્લા સાત વર્ષમાં આ સૌથી વધારે સંખ્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter