ડેરા સચ્ચા સૌદાની જમીનમાં સેંકડો અસ્થિઓ અને હાડપિંજર દફન હોવાનું બહાર આવ્યું છે. તંત્રની સખ્તાઈ બાદ ડેરા મેનેજમેન્ટે દફન ૩૫૦ લોકોની યાદી આપી છે. વીસમીએ ડેરાના સિનિયર વાઇસ ચેરમેન ડો. પી. આર. નૈનેએ પોલીસની પૂછપરછમાં હાડપિંજર દફન હોવાની વાત માની...
સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના...
વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે ભારત સાથે મજબૂત સહયોગની સ્થિતિ સ્થાપવા માટે યુરોપે કેટલાક મુદ્દે સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોના મહત્વને સમજવાની જરૂર છે.
ડેરા સચ્ચા સૌદાની જમીનમાં સેંકડો અસ્થિઓ અને હાડપિંજર દફન હોવાનું બહાર આવ્યું છે. તંત્રની સખ્તાઈ બાદ ડેરા મેનેજમેન્ટે દફન ૩૫૦ લોકોની યાદી આપી છે. વીસમીએ ડેરાના સિનિયર વાઇસ ચેરમેન ડો. પી. આર. નૈનેએ પોલીસની પૂછપરછમાં હાડપિંજર દફન હોવાની વાત માની...
બિહારમાં ૪૦ વર્ષ બાદ રૂ. ૮૨૮ કરોડના ખર્ચે તૈયાર કરેલો બટેશ્વર ગંગા પંપ નહેર પરિયોજનાનો ડેમ ટ્રાયલ દરમિયાન કલાકોમાં જ વીસમી સપ્ટેમ્બરે તૂટી પડ્યો હતો. મુખ્ય...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી આદિલ અહમદ બટની પોલીસે બીજબેહાડા રેલવે સ્ટેશનેથી ૨૦મી સપ્ટેમ્બરે ધરપકડ કરી છે. આ અગાઉ સુરક્ષાદળોએ ૧૪...
અમેરિકાના કેન્સાસમાં માનસિક રોગની એક ક્લિનિક પાસે ૫૭ વર્ષના એક ભારતીય અમેરિકન ડોકટર અચ્યુત રેડ્ડીનો પીછો કરીને એના જ ૨૧ વર્ષીય દર્દી ભારતીય અમેરિકન ઉમર...
તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયેલા કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણોમાં કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા અને બેકારી બે મુખ્ય સમસ્યાઓ છે. આવા જટિલ...
• સુષ્મા સ્વરાજ યુએસ મુલાકાતે• અમેરિકાનો ઉત્તર કોરિયાને આકરો જવાબ• નવાઝ શરીફનાં પત્ની કુલસૂમની લાહોરની પેટા ચૂંટણીમાં જીત• નાઈજિરિયામાં બોટ ડૂબતાં ૩૩નાં મૃત્યુ• ડેરાના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર• ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થી• તામિલનાડુમાં...
પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને...
શિરડી સાઈબાબાના ભક્તો માટે સારા સમાચાર એ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં...
શિન્ઝો અને મોદીએ કરેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે, મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલાના દોષીઓને સજા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ૧૪મી સપ્ટેમ્બરે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું...