
ગાંધીજીની ૧૪૮મી જયંતીએ કાર્ડીફમાં ફર્સ્ટ મિનિસ્ટર કેરવિન જોન્સ અને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ વેલ્સ ખાતેના ભારતના કોન્સુલ જનરલ રાજ અગ્રવાલ OBE સહિત...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ગાંધીજીની ૧૪૮મી જયંતીએ કાર્ડીફમાં ફર્સ્ટ મિનિસ્ટર કેરવિન જોન્સ અને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ વેલ્સ ખાતેના ભારતના કોન્સુલ જનરલ રાજ અગ્રવાલ OBE સહિત...
ભારતીય બેંકો પાસેથી રૂ ૯,૦૦૦ કરોડની લોન લઈને પરત ન ચૂકવવા બદલ વોન્ટેડ ૬૧ વર્ષીય લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. જોકે, સુનાવણી માટે...
ભારતના ૧૯મી સદીના વિદ્વાન અને મહાન સમાજસુધારક રાજા રામ મોહન રાયને શ્રદ્ધાંજલિ અર્પવા બ્રિસ્ટોલમાં આવેલી સમાધિ પર બ્રિટન, ભારત તથા અન્ય સ્થળોએથી લોકો રવિવાર...
ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન યુકેમાં ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં ભારતીય રાષ્ટ્રવાદીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેલી લંડનસ્થિત ઐતિહાસિક ઈમારત ધ ઈન્ડિયા ક્લબ...
સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઊજવણી કરાઈ હતી. યુકેની ભૂમિ પર સૌપ્રથમ વખત દુર્લભ આદિવાસી નૃત્યો...
સેન્ટ્રલ રેલવેના પરેલ સ્ટેશન અને વેસ્ટર્ન રેલવેના એલફિન્સ્ટન સ્ટેશનને જોડનારા પુલ પર અફવાના કારણે દોડધામ મચી જતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે...
દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. તેમના લેખમાં મોદી સરકારની આર્થિક નીતિઓને આડે...
ઇંડિયન આર્મીના જવાનોએ મ્યાનમાર સરહદે સક્રિય નાગા ઉગ્રવાદીઓ સામે આક્ર્મક ઓપરેશન હાથ ધરીને તેમની છાવણીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતીય લશ્કરની કાર્યવાહીમાં...
તામિલનાડુના તાંજાવુર જિલ્લાના તિરુવિસાનાલૂરના શિવોગીનાથર મંદિરમાં ૧૪૦૦ વર્ષ જૂની સૂર્ય ઘડિયાળ સમય બતાવે છે. મંદિરની દિવાલથી ૩૫ ફૂટ ઉંચાઇ પર આવેલી આ ઘડિયાળ...
અહિંસાના અનોખા માર્ગે દેશભરની જનતાને એક કરી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમના જન્મ દિને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું...