અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સ્થાનિક અને વિદેશી કરન્સી ઇશ્યૂઅર રેટિંગને BAA3થી સુધારીને BAA2 કર્યું છે. મૂડીઝે હવે ભારતીય અર્થતંત્રને પોઝિટિવથી...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...

અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...

આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકર રામમંદિર વિવાદમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરવા અયોધ્યા પહોંચે તે પહેલાં કેસના મહત્ત્વના પક્ષકાર એવા નિર્મોહી અખાડાએ...

ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય...

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...

ઈયુ કમિશને બાસમતી ચોખાના ઉત્પાદકોને ચોખાની ખેતીમાં વપરાતા ટ્રાઈસાયક્લાઝોલ કેમિકલનું પ્રમાણ હાલના કાયદેસર માન્ય પ્રમાણથી ૧૦૦મા ભાગનું એટલે કે ૦.૦૧ ppm કરવાનો...

થેરેસા મે કેબિનેટમાં જુલાઈ ૨૦૧૬માં સામેલ થયાં પછી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલની વિદાય સાથે બ્રિટિશ રાજકારણના ઉચ્ચાસને બેસનારા પ્રથમ બ્રિટિશ...

ભારતમાં ૧૯૧૯માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડને યોગ્ય રીતે ઉજાગર કરવા અને યુકેના વડાપ્રધાન દ્વારા આ ઘટના અંગે માફીની માગણી સાથે વીરેન્દ્ર શર્મા MPએ પિટિશન...

કેળવણીકાર અને ભારતની આઝાદીના ચળવળકાર સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુકેની સરકારી સંસ્થા ઈંગ્લિશ હેરિટેજ દ્વારા વિમ્બલ્ડનમાં આવેલા તેમના મકાન...



to the free, weekly Gujarat Samachar email newsletter