
યુકેમાં ડાયસ્પોરા ૬ પુરુષ અને ૨ સ્ત્રીઓ સહિત ૮ ભારતીયના M1 મોટર વે પર શનિવાર ૨૬ ઓગસ્ટના સવારના કરુણ અકસ્માતમાં મૃત્યુથી શોકાતુર બની ગયા છે. પાંચ વર્ષની...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
યુકેમાં ડાયસ્પોરા ૬ પુરુષ અને ૨ સ્ત્રીઓ સહિત ૮ ભારતીયના M1 મોટર વે પર શનિવાર ૨૬ ઓગસ્ટના સવારના કરુણ અકસ્માતમાં મૃત્યુથી શોકાતુર બની ગયા છે. પાંચ વર્ષની...
ડો. ચાઈ પટેલની માલિકીની HC-One કંપનીએ બુપા પાસેથી ૩૦૦ મિલિયન પાઉન્ડમાં ૧૨૨ કેર હોમ્સ ખરીદી લેતા તેમની કંપનીએ યુકેમાં સૌથી મોટા રેસિડેન્શિયલ કેર હોમ માલિકનું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...
યુકે દ્વારા જાહેર કરાયેલી આર્થિક રીતે પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં એકમાત્ર ‘ભારતીય નાગરિક’ દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદની...
બ્રિટિશ સરકાર દ્વારા દેશના વિઝા નિયમોને કડક કરવા વચ્ચે હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર આ વર્ષે બ્રિટનમાં રહીને કામ કરવા માગતા કુશળ ભારતીયો તરફથી કરવામાં આવતી...
‘આધાર’ કાર્ડને પડકારતી પિટિશનમાં તેની બંધારણીય યોગ્યતાને પડકારતાં અરજકર્તાએ સરકાર દ્વારા એકત્ર કરાયેલી તમામ અંગત માહિતી પર સવાલ ઉઠાવાયો હતો. અરજકર્તાએ...
ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહિમ સામે પંચકૂલાની કોર્ટમાં સાધ્વી સાથે બળાત્કારના કેસનો શુક્રવારે (આજે) સીબીઆઈની ખાસ કોર્ટમાં જજ જગદીપ સિંહે ચુકાદો...
નેપાળના વડા પ્રધાન શેર બહાદુરની ભારતયાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે દ્વિપક્ષીય બેઠક કરી હતી. એમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર, સરહદી સુરક્ષા, ડ્રગ્સના...
ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ...
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૯ વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મેળવનાર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને ૨૩મી ઓગસ્ટે સવારે તળોજા જેલની દસ્તાવેજી કાર્યવાહી પૂરી કર્યા બાદ છોડી દેવાયા હતા. જેલ પર જ આવેલા સૈન્યના વિહિકલમાં તે પહેલા સૈન્યની...