અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

મહાત્મા ગાંધીની તસવીરવાળી ખાસ જોવા મળતી ન હોય એવી ચાર સ્ટેમ્પનો દુર્લભ સેટ બ્રિટનમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડ (૪.૧૪ કરોડ રૂપિયા)માં વેચાયો હતો. આ ટિકિટ વેચનારા બ્રિટિશ...

અયોધ્યામાં રામમંદિરના નિર્માણના મુદ્દે કોર્ટમાં ભલે જુદા જુદા જૂથો વચ્ચે કાનૂની ખેંચતાણ ચાલી રહી હોય, પરંતુ મુસ્લિમ સમુદાયની એક જૂથ એવું પણ છે જે અયોધ્યામાં...

આશરે આઠ હજાર શીખો દ્વારા ૧૬મીએ પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેરમાં ‘ટર્બન ડે’ સેલિબ્રેટ કરાયો હતો. આ પ્રસંગે શીખોએ એકબીજાના માથે પાઘડી પહેરાવી હતી. અમેરિકામાં વધી...

ટાઈમ મેગેઝિન દ્વારા થયેલા ટાઈમ ૧૦૦ રિડર્સ પોલ સર્વેમાં નરેન્દ્ર મોદીને ઝીરો વોટ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ પોલ એ કોઈ પાવરફુલ વ્યક્તિઓનું લિસ્ટ નથી. પરંતુ...

ફોર્બ્સ દ્વારા વર્ષ ૨૦૧૭ માટેની એશિયાના ૩૦ વર્ષથી નાની વયના સુપર એચિવર્સની યાદી જાહેર થઈ છે. તેમાં ભારતના ૫૩ એચિવર્સનો સમાવેશ થાય છે. યાદીમાં અભિનેત્રી...

 દેશનાં ૮ રાજ્યોની ૧૦ વિધાનસભાની સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો ૧૩મી એપ્રિલે જાહેર થયાં હતાં. તેમાં ૧૦માંથી પાંચ સીટ પર ભાજપનો વિજય થયો હતો જ્યારે...

પાકિસ્તાનમાં ભારતીય મૂળના કુલભૂષણ જાધવની ફાંસીના વિરોધમાં ભારતે ઉગ્ર વલણ અપનાવ્યું છે. ૧૪મીએ ભારત સરકારે પાકિસ્તાન સાથેની સમુદ્રી સુરક્ષા મુદ્દે આગામી સપ્તાહે યોજાનારી મંત્રણા રદ કરી છે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું હતું...

• તેલંગાણામાં મુસ્લિમો- જનજાતિઓ માટે વધુ ચાર ટકા અનામત• માલવણમાં દરિયા કિનારે ફરવા ગયેલા સાત કોલેજિયનના મોત• શ્રીનગરમાં અબ્દુલ્લાની જીત• ‘ભીમ એપ સાથે જોડનારને વ્યક્તિદીઠ રૂ. ૧૦નું ઈનામ અપાશે’• અફઘાનમાં અમેરિકી બોમ્બ હુમલામાં કેરળના આતંકીનું...

લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા સહારા જૂથના માલિક સુબ્રતો રોયને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક શબ્દોમાં સુણાવી દીધું કે, સહારા જૂથ દ્વારા સમયાનુસાર...

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટ્રિપલ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે તેમને ન્યાય અપાશે...



to the free, weekly Gujarat Samachar email newsletter