અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગને સોમવારે બંને દેશોના સંબંધોની સમીક્ષા કરી. તૂર્કીથી આવેલા ઉદ્યોગપતિઓને સંબોધતાં મોદીએ કહ્યું...

રાજધાની દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી પૂરી થઈ થયા બાદ ભાજપ રંગમાં હતું અને આમ આદમી પાર્ટી (આપ)નું ભારે ધોવાણ થયું હતું. દિલ્હી નગર નિગમની કુલ...

યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના ભાગરુપે ૨૦ અને ૨૧ મેએ બ્રિટિશ લાઈબ્રેરી ખાતે ઝી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં સાઉથ એશિયાના અનોખા બહુભાષીય સાહિત્યિક વારસાને પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે અને ભારત વચ્ચે ૭૦ વર્ષના સંબંધોની ઉજવણીરુપે...

વર્ષ ૨૦૧૬માં યુકેમાં કાર્યરત ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓએ યુકેના અર્થતંત્રને મજબૂત બનાવવા સંયુક્તપણે ૪૭.૫ બિલિયન પાઉન્ડની આવકના સર્જનનું અભૂતપૂર્વ પ્રદાન કર્યું...

હેરો લેઝર સેન્ટરમાં મેં શુક્રવારે રાત્રે કિર્તીદાન ગઢવીને સાંભળ્યા ત્યારે મારું મન ભૂતકાળમાં સરી ગયું. વર્ષો પહેલા ભૂજમાં સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન પ્રસંગે...

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં ૨૭મીએ વહેલી સવારે ૪.૧૫ કલાકે આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાયો હતો. આ આર્મી કેમ્પ એલઓસી નજીક ચૌકીબલનાં પંજગામમાં આવેલો છે. આર્મી...

સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ‘પ્રોજેક્ટ લાઈફ’નો વિસ્તાર કરવાના આશય સાથે લાઈફ ગ્લોબલ યુકેનું સત્તાવાર લોન્ચિંગ બુધવાર, તા. ૨૪ મે ૨૦૧૭ના દિવસે નવનાત સેન્ટર,પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈઝ મિડલસેક્સ UB3 IAR ખાતે કરવામાં...

હોમ ઓફિસની ઈમિગ્રેશન ટીમે નોર્થ એવિંગ્ટનના ટેમ્પલ રોડસ્થિત એમકે ક્લોધિંગ લિમિટેડ અને ફેશન ટાઈમ્સ યુકે લિમિટેડ પર અચાનક દરોડા પાડી ત્યાં ગેરકાયદે કામ કરતા...

તાજેતરમાં લેબર પાર્ટીના લોર્ડ નઝીર અહમદે ભારતમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી કટ્ટરવાદમાં ઉછાળો આવવા સંબંધે હાઉસ ઓફ લોર્ડ્સમાં સરકારને અણિયાળો પ્રશ્ન...

ભારત અને યુકે રિન્યુએબલ એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter