129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

જર, જમીન અને જોરૂં, ત્રણે કજિયાના છોરું કહેવત અમસ્તી નથી પડી. પરિવારોમાં જર એટલે નાણા કે મિલકતના કારણે વિખવાદ નવી બાબત નથી. મૂળ ગુજરાતી પરિવારના ૧૬૦ મિલિયન...

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના મિનિસ્ટર પ્રીતિ પટેલ આંતરરાષ્ટ્રીય સહાય અને વિકાસના મુદ્દાને તદ્દન નવી જ દિશા આપી રહ્યાં છે. તાજેતરની વિદેશ મુલાકાત...

 યુકે ખાતેના શીખ ફેડરેશને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)ને પત્ર પાઠવીને ભારતમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં બ્રિટનની કથિત સંડોવણીની જાહેર તપાસની માગણી કરી છે. પત્રમાં જણાવાયું હતું કે આક્ષેપોની અસરકારક અને પારદર્શક રીતે તપાસ થાય તે મહત્ત્વનું...

બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રની તકો વિશે ચર્ચા કરવા માટે ઈન્ડો- બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ વીરેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ આઠ સાંસદો અને ઉમરાવોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયું છે....

ભારતીય ચલણમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની કરન્સી રદ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એકસો દિવસ કરતાં વધુ સમય થઇ ગયો છે, પરંતુ વિદેશવાસી ભારતીયોની આ ચલણી નોટ સંબંધિત સમસ્યા આજે પણ યથાવત્ છે. દરિયાપારના દેશમાં વસતાં ભારતીય સમુદાય પાસે આ રદ થયેલી...

ભારત અને કોમનવેલ્થના અન્ય દેશોએ આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરીને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારા સહિત ૪૫ કન્ઝર્વેટિવ સાંસદોએ બ્રેક્ઝિટ પછી નવા વ્યાપારી સંબંધો માટે ‘મહત્ત્વનો સંદેશ’ પહોંચાડવા માટે આ દેશોના નાગરિકોને યુકેના વિઝા ફાસ્ટ-ટ્રેકથી...

હેરોના વિક્ટોરિયા હોલ ખાતે શનિવાર, ૧૧ ફેબ્રુઆરીએ લંડન શરદ ઉત્સવ (LSU) સહિતની સંસ્થાઓ અને SOAS યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા ધ બેંગાલ હેરિટેજ પ્રોજેક્ટ (BHP) લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ બંગાળની અપાર સમૃદ્ધ વિરાસતને વિશ્વ સમક્ષ પ્રદર્શિત...

સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાકની પરંપરા, નિકાહ હલાલ તેમજ મુસ્લિમોમાં પ્રવર્તી રહેલાં બહુપત્નીત્વનાં વલણને મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની...

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે....

ભારતીય સિતારવાદક અનુષ્કા શંકર છઠ્ઠી વખત સંગીત માટે ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી, પરંતુ વિજેતા થઈ શકી નહોતી. વાયોલિનવાદક યો યો માને આ વર્ષનો...



to the free, weekly Gujarat Samachar email newsletter