
ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...
ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ...
ટેક્સી ડ્રાઈવર્સ સામે ચેકિંગ કરવાના બકિંગહામશાયરની મિલ્ટન કીન્સ કાઉન્સિલના ટેક્સી લાયસન્સિંગ અધિકારીઓ અને પોલીસના સંયુક્ત અભિયાનને ‘ઓપરેશન ઈન્ડિયા’ નામ...
ટાટા સ્ટીલે તેનો યુકે સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસ ૧૦૦ મિલિયન પાઉન્ડમાં ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી ગ્રૂપને વેચવાની સમજૂતી કરી છે, જેના પરિણામે આશરે...
સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવાયેલા રેડિયલ દરવાજા આવતા ચોમાસે બંધ કરી શકાય તેવા સંજોગો ઊજળા બન્યા છે. જોકે આ માટે ગુજરાત સરકારે આશરે રૂ. ૪૫૦ કરોડનું જંગી...
તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી...
ભારત સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટને આર્થિક નિષ્ણાતો તેમજ ઉદ્યોગ જગતે આવકાર્યું છે. તેમના મતે સર્વગ્રાહી અને...
ભારતીય સ્વતંત્રતાના ૭૦ વર્ષની ઉજવણી કરવા સાથે બ્રિટનમાં ભારતીય નવતર પહેલો વિશે સાયન્સ મ્યુઝિયમમાં વિશેના પ્રદર્શન સાથે ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીનો...
પૂર્વ બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર જોનાથન એટકિનની પાર્ટીની મોજમજા માણનારી પુત્રી એલેકઝાન્ડ્રાએ શીખ નિહંગ લડાકુ ઈન્દર જોત સિંહ સાથે છ વર્ષ અગાઉ લગ્ન કર્યાં...
એમ કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને ૮૬ વર્ષના પૂર્વ ગુરખા સૈનિક મિન બહાદુર શેરચાને ફરી એક વખત વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરવાનું મન બનાવી...