અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...

એક સંતાનની ૩૦ વર્ષીય ભારતીય માતા પ્રદીપ કૌર મિડલસેક્સ, હાર્લિગ્ટનની શેરેટન સ્કાયલાઈન હોટેલમાં હાઉસકીપરનું કામ કરતી હતી. તે ઘેર પાછી ન આવતાં પતિએ તેના ગુમ...

‘જંગલબુક’ના જગવિખ્યાત પાત્ર મોગલીથી કોણ અજાણ હશે? મોગલી એટલે જંગલમાં પશુ-પંખીઓ વચ્ચે ઉછરેલો માસુમ બાળક. શું તમે કલ્પના પણ કરી શકો છો કે વાસ્તવિક જીવનમાં...

૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવાના કેસમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ તેમજ ઉમા ભારતી...

અહિંસા અને સંયમને પુરસ્કૃત કરતા જૈન ધર્મને કાળી ટીલી લાગે એવી ઘટના દહિસર (પૂર્વ)ના મિસ્કિટા નગરના શ્રી દહિસર અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં બની છે. ૪૧ વર્ષના...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી મળ્યા પછી દેશમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં જંગી વધારો થયો છે. પરિણામો બાદ ભારતનાં ઇક્વિટી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ટનલના ઉદઘાટન વખતે આપેલા ટુરીઝ અને ટેરેરિઝમ નિવેદન અંગે વળતો જવાબ આપતાં કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ...

ટ્રિપલ તલાક પર પુરા દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં બિફ બેન અને કતલખાના બંધ કરવા અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે. આવી સ્થિતિમાં...

ગ્રેટર નોઈડા ખાતે આફ્રિકી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પછી આફ્રિકી દેશોએ ભારત સરકાર વિરુદ્ધ નારાજગી જાહેર કરી છે. ભારત સરકારે આ ઘટનાઓની પૂરતી નિંદા ના કરી હોવાના આક્ષેપ પણ કર્યા છે. આ વંશીય હુમલા આફ્રિકી દેશો સાથેના ભારતના સંબંધો પર લાંબા ગાળાની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અને એશિયાની સૌથી લાંબી ઉધમપુર અને રામબનને જોડતી ૯.૨ કિ.મી. લાંબી ચેનાની-નાશરી સુરંગ બીજીએ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter