129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવી પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતના સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાનની ભરપૂર પ્રશંસા કરતા આ વર્ષની દીવાળી તેમને સમર્પિત...

બ્રેક્ઝિટ સંદર્ભે બ્રસેલ્સ સાથેની લડાઈ વધુ કઠોર થતી જણાય છે ત્યારે વડા પ્રધાન થેરેસા મેની છથી આઠ નવેમ્બર સુધીની ભારત મુલાકાત બ્રિટન માટે વધુ મહત્ત્વપૂર્ણ...

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની રોલ્સ રોયસે ભારતમાં ભારતીય એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોક વિમાનોના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવાનો સંરક્ષણ સોદો પાર પાડવા...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ જિલ્લામાં વારંવાર તંગદિલી ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી આરએસપુરા સેક્ટર, રાજૌરીથી માંડીને કઠુઆ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા સંખ્યાબંધ ગામો ખાલી કરાવાયાં છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની...

સોશિયલ મીડિયા પર હાલમાં ભગવાન રામ વિશે મેસેજ ચર્ચાઈ રહ્યા છે. ફેસબુક પર શેર થઇ રહેલી પોસ્ટમાં દર્શાવાયું છે કે દશેરાથી ૨૧ દિવસ પછી દિવાળી એટલા માટે ઊજવાય...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે કઠુઆ, હીરાનગર, રાજૌરી અને પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું હતું. હીરાનગર સેક્ટરમાં બોબિયા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી કરાયેલાં ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપતાં...

ટ્રિપલ તલાક પર ચાલી રહેલી ઉગ્ર ચર્ચામાં જોડાતાં વડા પ્રધાન મોદીએ મુસ્લિમોમાં ટ્રિપલ તલાક અને હિંદુઓમાં કન્યા ભ્રૂણહત્યાનાં દૂષણનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉત્તર...

સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવારનો ગજગ્રાહ સોમવારે જાહેરમાં ખુલ્લો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવે જંગે ચડેલા ભાઈ શિવપાલ, પુત્ર અખિલેશ વચ્ચે સમાધાન...

વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટા જૂથ તરીકે ગણાતા ટાટા ગ્રુપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને વિદાય આપી તેમને સ્થાને ચાર મહિના માટે ફરી રતન ટાટાની વચગાળાના...

ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો...



to the free, weekly Gujarat Samachar email newsletter