
બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની...
ઈમિગ્રેશનના વધતા આંકડા પર બ્રેક લગાવવા યુકે સરકારે ગુરુવારે બિન-ઈયુ નાગરિકો માટે વિઝા પોલિસીમાં ફેરફારો જાહેર કર્યા છે. આ નિયંત્રણોથી મોટી સંખ્યામાં ભારતીયો...
પાકિસ્તાને દિવાળીના સપરમા દિવસોમાં પણ સરહદ પર વસતા ભારતીયો પર ગોળીબાર અને તોપમારો ચાલુ રાખતાં યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થયું છે. સરહદ પર મંગળવારથી પાકિસ્તાની...
રિક્ષા ચલાવતા મણિરામની ૨૮મીએ તકદીર ખૂલી ગઈ. પોતાની રિક્ષામાં બેસાડીને તે પેટીએમના સીઈઓને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના ઘરે લઈ ગયો હતો. તેને...
વડા પ્રધાન મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ બે દિવસ માટે જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ જાપાનના પીએમ શન્જો અબે સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠક યોજશે જેમાં...
અરુણાચલ પ્રદેશનાં પાટનગર ઇટાનગરનાં બજાર કલ્યાણસંગઠનને દિવાળી પર્વે ત્રણ દિવસ ગેમ્બલિંગની મંજૂરી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટે ઇનકાર કરતાં ઇટાનગર ત્રણ દિવસ બંધ રહેશે. સંગઠને એવી ચીમકી આપી છે કે એસ. કે. સિંહની ત્રણ દિવસમાં બદલી કરવામાં ના આવે તો દુકાનો...
સિમીના ૮ આતંકીઓ ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયા અને ત્યારબાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા તે ઘટનાના પગલે ખૂબ રાજકીય હોબાળો મચ્યો છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાને...
ભારતીય ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે શહીદ ભારતીય જવાન મનદીપસિંહની હત્યા અને શિરચ્છેદ પાછળ પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ અને તેના...
અશાંતિની આગમાં સપડાયેલા કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક તોફાની તત્વોએ છેલ્લા બે માસમાં ૨૫ શાળાને સળગાવી દેતાં સોમવારે હાઇ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો...