અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરઃ એક સમયે અશક્ય - અસંભવ, આજે નજર સમક્ષ

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ....

બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 15થી 23 ઓક્ટોબર દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર (બ્રેમ્બર રોડ, સાઉથ હેરો) ખાતે નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી...

યુકે લેવા પટેલ કોમ્યુનિટીના રવિવારે યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સંસ્થાનું 18 એકરનું વિશાળ સંકુલ નાનું પડ્યું હતું.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શુક્રવાર તા.૧૩ ઓક્ટોબર’૨૩ના રોજ નવનાત વડિલ મંડળે શ્રાધ્ધ પર્વમાં સ્વજનોને અંજલિ આપવા ‘સ્મરણાંજલિ’ના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.સૌ પ્રથમ ભોજન...

જૈન સમાજ-માંચેસ્ટરના ઈતિહાસમાં પહેલી ઓક્ટોબરનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો હતો. જૈન કોમ્યુનિટી સેન્ટર ખાતે જૈન–જૈનેતર ભાઈ–બહેનો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

 ‘માતૃદેવ ભવ, પિતૃદેવો ભવ’ હિન્દુ સંસ્કૃતિ છે, તેને જીવી બતાવતાં મૂળ કચ્છ બળદિયાના અને છેલ્લા 50 વર્ષથી લંડનમાં વ્યવસાયી એવા કે. કે. જેસાણી, ધર્મપત્ની...

મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી પ્રસંગે ઐતિહાસિક માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આસ્થા અને પશ્ચાદભૂ...

થાઈલેન્ડના બેંગકોક ખાતે 24 થી 26 નવેમ્બરના ગાળામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસ (WHC) 2023નું આયોજન થઈ રહ્યું છે જેનું વિષયવસ્તુ ‘જયસ્યા આયાતાનામ ધર્મઃ ’ એટલે...



to the free, weekly Gujarat Samachar email newsletter