
સમગ્ર વિશ્વમાં જાણીતું એવું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર એટલે કે બાંકે બિહારી મંદિર હવે વૈશ્વિક ધોરણે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારીજીને વિશેષ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
સમગ્ર વિશ્વમાં જાણીતું એવું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર એટલે કે બાંકે બિહારી મંદિર હવે વૈશ્વિક ધોરણે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારીજીને વિશેષ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષ પૂર્તિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરમાં રવિવારે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો હતો. પાટોત્સવનો...
હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 24 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. રવિવાર...
ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા 25 અને 26 જાન્યુઆરી 2025ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડે ઉજવણીઓ યોજવામાં આવી હતી. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સ...
પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મિ. રિતેશ મિશ્રા તેમજ કોમ્પ્લાયન્સ ડાયરેક્ટર અને MLRO મિ. વરદરાજન વિશ્વનાથને ગુજરાત સમાચારની નોર્થ હેરોસ્થિત...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા આવતા તેઓનું સ્વાગત શા. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-છારોડી),...
ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના...
ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની...