સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે...
ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...
હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે...

સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-યુકે દ્વારા હિંદુ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલની 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર બ્રેન્ટમાં 5થી 13 જુલાઈ સુધી નવ દિવસના ‘ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ ઉત્સવની ભવ્ય...

નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે -...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના વરિષ્ઠ સંતગણે અમેરિકામાં મોર્મન ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ વિવિધ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન...

ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન અને એસજીવીપી-છારોડી ગુરુકુલના નામે જાણીતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ...