
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) નિસડન મંદિરના સાઉથ ઈસ્ટ મંડળ દ્વારા ટાઉનહોલ ખાતે દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. એકતા અને સંવાદિતાની...
યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય કળા અને વિરાસતને ઉત્તેજનને સમર્પિત આદરપાત્ર સંસ્થા ભવન દ્વારા 16 નવેમ્બરે લંડન મેરિઓટ્ટ હોટેલ ખાતે આયોજિત ધ ભવન્સ દિવાળી ગાલા 2024 ઈવેન્ટ...
હું ખુશબુ મિયાણી ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ હોવાં સાથે હિન્દુ કોમ્યુનિટીમાં સક્રિય વોલન્ટીઅર પણ છું. ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલના...
ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ઈંગ્લિશ ફૂટબોલનાં ઘર વેમ્બલી સ્ટેડિયમ ખાતે ગુરુવાર 14 નવેમ્બરે...
અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું...
વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવા તેમજ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ચેરિટી ઈનોકી દ્વારા 8 નવેમ્બરે પ્રતિષ્ઠિત હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે આયોજિત પ્રથમ લંડન કોર્પોરેટ દિવાળી બોલને નોંધપાત્ર સફળતા મળી હતી તેમજ ચિલ્ડ્રન્સ...